________________
( ૭ )
ક્ષપકશ્રેણી ને વળી ઉપશમશ્રેણી એમ, જિનકલ્પને આચાર ગયાનુ` કહાય છે; સૂક્ષ્મસ પરાય તેમ તેમ પરિહારવિશુદ્ધિને,
ru
યથાખ્યાત તિ ચારિત્ર વિરહ વદાય છે; કેવળજ્ઞાન ને મેાક્ષ લલિત આદશ વસ્તુ, જ ખૂસ્વામી સંગ ગઇ શાસ્ત્રે સમજાય છે. દશ ભેદે મુંડ—સ્પરસ ઘ્રાણુ ચક્ષુ ને, શ્વેત ક્રાધ ને માન; માયા લાભ મસ્તક સુંડ, દશ પ્રકારના જાણું, દશ સંકલેશ—ઉપકરણ ઉપાશ્રય ભક્ત, કષાય મને વચન કાય; જ્ઞાન દર્શન ચારિત્ર દશ, સકલેશ આકાશસંશય-ઉલ્કાપાત ક્રિશિદાહ ગાજ, વીજ નિર્ધાંત સધ્યાકાળ યક્ષાલિત ધુવાડા મર, રજોવૃદ્ધિ દશ ન્યાળ, જીવ પરિણામ-જીવ ગતિ ઇંદ્રિય લેશ્યા, ચેાગ ઉપયાગ જ્ઞાન; દર્શીન ચારિત્ર વેદના, પરિણામ દશ પ્રમાણુ. દશ રૂચિ અને વિસ્તારે ખુલાસા.
સમજાય.
મનહર છંદ.
જિનેાક્ત તત્ત્વે પહેલી બીજી ગુરૂવાદિ ધે, સજ્ઞ વચને ત્રીજી રૂચિ તે ગણાય છે; સૂત્ર સિદ્ધાંતની ચાથી વાકય અર્થે કહી પાંચ, અભિગમ વિશિષ્ટની છઠ્ઠી સમજાય છે; દ્વાદશાંગી નયે કરી વિચારતાં સાત થાય.
સચમની ક્રિયા રૂચિ આઠમી મનાય છે; વિસ્તારાર્થે કહી નવ દશમી તે શ્રુત ધર્મ
રાચ ત્યાં લલિત રાખ દશે સુખદાય છે. ૫૧૫ આશાતના તજી—પ્રથમ પંચ પરમેષ્ટિને, પ્રવચન અને ચૈત્ય; ભક્તિ કરા —બિંબ સંઘ દર્શન ભક્તિયે, આશાતના તજ નિત્ય. દશના વિનય કરા–આર્હ સિદ્ધ ચૈત્ય શ્રુતના, યતિધર્મ સાધુ સૂરિપાઠક સંઘ સમકિતના, ભાવા વિનય ભૂરિ આચાય પાઠેક પ્રવ, સ્થવિર તપસ્વી ગ્લાન; નવદીક્ષિત કુલ ગણુ સંધ, વૈયાવચ્ચ વ માન
વૈયાવચ્ચ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org