________________
નત-નિસમમન,
शत्रु-मित्रसमचित्तवृत्ते સત્તુ-મિત્તસચિવિત્તિ નય-નિત્યસમમળ,
શત્રુ અને મિત્ર તરફ સમાન ચિત્તવૃત્તિવાળો
નમસ્કાર અને નિંદા કરનાર ઉપર તુલ્ય સનવાળા
मा अवधीरय अयोग्यमपि मां पश्य निरञ्जन ॥ मा अहोर अजुग्गज व मई पास निरंजण ॥ २२॥ નહિ તિરસ્કારા ચાગ્ય પણ મને દેખા નિષ્પાપ
અ—ખીજા ઉપર કરેલા ઉપકારના બદલાની આકાંક્ષા નહિં રાખવાવાળા, કર્મોના વિનાશ કરવાથી સિદ્ધ થયાં છે પ્રયાજન જેમના એવા, પરની ભલાઈ કરવામાં અદ્વિતીય તત્પર, શત્રુ અને મિત્ર તરફે તુલ્ય ચિત્તવૃત્તિવાળા, તથા નમસ્કાર કરનારા ભક્તા અને નિજંદા કરનારા દ્વેષીઓ પ્રત્યે સમાન મનવાળા; એવા હું જિતેન્દ્ર પાર્શ્વનાથ ! નાલાયક એવા પણ મને તિરસ્કારા નહિં, હૈ નિરંજન સ્વામી ! મારા સામી કૃપાદષ્ટિ કરે. ૫રરા अहं बहुविधदुःखतप्तगात्रः त्वं दुःखनाशन परः,
हउँ बहुविहदुहतत्तगत्तु तुह दुहनासणपरु,
( ૨૧ )
અનેક પ્રકારનાં દુ:ખાથી સંતપ્ત શરીરવાળા
| તમે |
अहं सुजनानां करुणैकस्थानं त्वं निश्चितं करुणाकरः । हउँ सुयह करुणिक्कठाणु तुह निरु करुणायरु । હું | સજ્જતાની | ક્રૂરૂણાનુ દ્રિતીય સ્થાન अहं जिनपार्श्व अस्वामिशालः त्वं त्रिभुवनस्वामी च,
તમે ખરેખર
हउँ जिणपास असामिसालु तुहु तिहुअणसामि य,
હું.
અને
જિનશ્વર
|
Jain Education International
સ્વામી હિત
| તમે |
દુ:ખાના નાશ કરન વામાં તત્પર
ત્રણે ભુવનના સ્વામી
For Private & Personal Use Only
કરૂણાની ખાણ
|
www.jainelibrary.org