SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯ : તે પ્રમાણે બારે માસ તે ક્રમ ચાલુ જ હતું, સાધમીક વાત્સલ્યમાં કેટલી ઉદારતા ને પ્રેમભાવ? ધન્ય છે આવા પુન્યશાળીઓને. મહાકુભાઈ. અમદાવાદ મધ્યે મનસુખભાઈ હતા. તેમના પિતા ભગુભાઈ મૂળ પેથાપુરના રહિશ ને જ્ઞાતે વિશા પોરવાડ હતા, મનસુખભાઈ કોડપતિ હોઈ જીર્ણોદ્ધાર, ઉઝમણ, જ્ઞાનાદિકમાં દરેક ધર્મકાર્યમાં ઘણે સારે લાભ લીધે હતો, તેમના પત્નિ હરકેરબાઈની કુક્ષીથી સં. ૧લ્પરના શ્રાવણ વદી ૧૪ મહાકુભાઈ (માણેકલાલ) ને જન્મ થયે, તે કાંઈ સમજણા થયા ત્યારથી જ પિતાના સંસર્ગથી ધર્મ આરાધને ભાવવાળા થયા, તેમની ૧૭ વર્ષની નાની વયમાં સં. ૧૬૯ ના માગસર વદી ૧૨ ના દિવસે પિતા દેવલોક થયા, પિતાના વારસામાં પ્રાપ્ત થયેલ ધર્મરંગ દિન પ્રતિદીન વધતો ગયો, તેઓ ધર્મના ચાર પ્રકારથી ધર્મનું આરાધન કરે છે. તે એવી રીતે કે? દાન–તેઓ એક વર્ષમાં ૨૫ થી ૩૦ હજાર રૂપિયા જેટલે સાધુ સાધ્વીને દરેક પ્રકારના ઉપકરણે, દવાદિકમાં તેમ બીજા શુભ કાર્યમાં દાન લાભ લે છે. જ શીલ-તેઓ સ્વપત્નિવ્રતમાં સદાય સતષમાં પણ સંતોષ વતથી જ વતે છે. તપ–તેમણે નવપદની ઓળી એક ધાન્યથી સજોડે પુરી કરી છે, તેમ વિશ સ્થાનકમાંથી પણ કેટલીક એળીયે આંબિલ તપથી કરી છે, વળી હાલમાં પણ વર્ધમાન આંબિલ તપ ચાલુ છે. ભાવતે ત્રણે પ્રકારે તેમણે આદરથી અને સદ્ભાવ પૂર્વક કર્યા છે, ને કરે છે, કારણકે ભાવ હાયતેજ પતે પુરા ધનવાન છતાં જશેખમાં મશગુલ નહિ થતાં ધર્મ આરાધને વધુ પ્રીતિ સહિત વર્તે છે, તે પ્રશંસવા જોગ છે. તેમના રસોડે કોઈ વખતે કંદમૂળતો આવે જ નહિ, તેમ રસોડે મહિનામાં ઓછામાં ઓછી પાંચ ૧ આ શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ લાલભાઈ દલપતભાઈની જોડી હતી ધર્મમાં આગળ પડતો ભાગ લેવા ઘણું જ સારી ખંત અને ભાવના હતી, તે બે નરરતા જવાથી આ પળે શ્રી સંઘને મોટી ખોટ પડી છે. ૨ હાલ તેમને શ્રી સિદ્ધાચલનો સંઘ કાઢવાની તૈયારી કરી છે, પણ કાંઈ અગવડે ઢીલ થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy