SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૯૮ : રને તેાડવાથી ઘણાં કીમતી રત્ના નીકળ્યા, તેથી તેની લક્ષ્મીને તો પાર રહ્યો નહી, જગડુશાની દેવગુરૂધર્મ વિષે પ્રીતિભક્તિ અનહદ હતી, એક વખતે ગુરૂમહારાજે કહ્યું કે ત્રણ વરસને દુકાળ પડશે, માટે તે વખતે ધનના સદુપયોગ કરજે, આટલુ જ સાંભળી તેમણે દેશદેશના મોટા શહેરામાં અનાજના કાઠા ભરાવી દીધા, અને ત્યાં રાંકા નીમિતે લખી દીધું, તે વિસ ૧૩૧૩ ની સાલમાં દુકાળ પડ્યો તેમાં પણ ૧૩૧૫ ના દુકાળે તા હદ વાળી નાંખી, તે વખતે રૂા. ૧) ના ( પર ) ચણાના દાણા મળતા હતા, આ દુકાળમાં તેમણે ઘણા ઉદાર દીલથી ધનના એટલે બધા સત્તુપયોગ કર્યો છે કે, તે સાંભળી માણસા આશ્ચર્ય ચકીત જ થાય તેવા છે, તેમણે દુકાળીઆએની સ્હાય માટે દેશદેશના રાજાઓને કુલ નવ લાખ નવાણું હજાર (૯૯૯૦૦૦ ) મુડા અનાજ આપ્યુ હતુ, તેમણે ૧૧૨ સદાવ્રતશાળા ( ભાજનશાળા ) એ માંડી હતી, તેમાં હમેશાં પાંચ લાખ માણસા ભાજન કરતા હતા, કેવી ઉદારતા, ત્રણ વખત મેટા સંઘ સહિત શ્રી શત્રુંજયની જાત્રા કરી, ભદ્રેશ્વરજીનુ માઢુ દેરાસર બંધાવ્યું તેમ તેમણે કુલ ૧૦૮ દેરાસર બંધાવ્યા કહેવાય છે, તેથી તે જગડુશા કુબેર ભંડારી કહેવાયા. ધન્ય છે આ ઉદારવતી ને. સ્વર્ગ ગયા. ઇતિ. આવ્યુ. થરાદના રહીશ અને જે પશ્ચિમ માંડલિકના નામથી એળખાતા આલુ રાતે શ્રીમાળી ઘણા ધર્મચુસ્ત દાનેશ્વરી હતા, તેમણે ૩૬૦ સ્વામીભાઇને પેાતાના સરીખા ધનવાન કર્યા હતા, આ કેવી ઉદારતા? તેમના એક સિદ્ધાચળના સંઘમાં ખાર ક્રોડ સાનૈયાના ખરચ થયા હતા, શિવાય તેમણે ખીન્ત પણ ધર્મ કૃત્ય ઘણા સારા પ્રમાણુમાં કરી લક્ષ્મીને લાભ લીધેા છે, તે તેમના ચરિત્રથી જણાશે. જગસિહ. માંડવગઢના રહીશ જગસિંહે ૩૬૦ વણિકપુત્રા (સ્વામીભાઇએ) ને પેાતાની ખરાખરીના ધનવાન કર્યા હતા, તે હમેશાં તેમાંથી એક જણુ હસ્તક ૭૨૦૦૦ રૂપીઆનું સાધામીક વાત્સલ્ય કરાવતા હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy