________________
(૩૩) શ્રીસુવિધિ સ્વામી કંઠનું રક્ષણ કરે, શ્રીસુશીતલનાથ હૃદયનું રક્ષણ કરે, શ્રેયાંસ સ્વામી બે બાહનું રક્ષણ કરે, વાસુપૂજ્ય સ્વામી બે હાથનું રક્ષણ કરે. ૧૪. अङ्गलोविमलो रक्षे-दनन्तोऽसौ नखानपि। श्रीधर्मोऽप्युदरास्थीनि, श्रीशान्ति भिमण्डलम् १५
વિમલવાની આંગળીઓનું રક્ષણ કરે, આ અનંતનાથ નખનું પણ રક્ષણ કરો, (અથવા પાઠાંતરે બે સ્તનનું રક્ષણ કરે), શ્રીધર્મનાથ પણ ઉદરનાં હાડકાંનું (અથવા ઉદરનું અને હાડકાંનું) રક્ષણ કરે, શ્રી શાંતિનાથ નાભિમંડળનું રક્ષણ કરે. ૧૫ श्रीकुन्थुर्गुह्यकं रक्षे-दरो लोमकटोतटम् । मल्लिरूरुपृष्ठवंशं, जड्वे च मुनिसुव्रतः ॥१६॥
શ્રી કુંથુનાથ ગુહ્યસ્થાનનું રક્ષણ કરે, અરનાથ ભગવાન રૂંવાડાં અને કેડનું રક્ષણ કરે, મહિલનાથ સાથળ અને પીઠનું રક્ષણ કરે, અને મુનિસુવ્રતસ્વામી બે જંઘાનું રક્ષણ કરે. ૧૬ पादाङ्गुलीनमी रक्षे-च्छीनेमिश्चरणद्वयम् । श्रीपार्श्वनाथः सर्वाङ्ग, वर्धमानश्चिदात्मकम् ॥१७॥
નમિનાથ પગની આંગળીઓનું રક્ષણ કરો, શ્રી નેમિનાથ બે પગનું રક્ષણ કરે, શ્રી પાર્શ્વનાથ સર્વ અંગનું રક્ષણ કરે, અને શ્રી વર્ધમાનસ્વામી ચેતનસ્વરૂપ આત્માનું રક્ષણ કરે. ૧૭ पृथिवीजलतेजस्क-वाय्वाकाशमयं जगत् । ક્ષેત્રપાપેભ્ય, વાતરો નિઃ + ૬૮
૧ તનાવ પાઠાંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org