SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮ ) નવ સ્મરણ મનહર છંદ. પહેલે પઢે નવકાર, ચૌદ પૂરવનું સાર, ઉવસગ્ન હરપછી, સંતિકર આવે છે; તિજ્ય પહુત વર, નમિઉણ ભયહર, અજિત શાંતિને સ્મર, સુખરૂપ થાવે છે; ભક્તામર ભયવારે, કલ્યાણ મંદિર સારે, બૃહત શાંતિ સંભારે, દુઃખને દબાવે છે; નવ સ્મરણને નીત્ય, ગણો ચહિ એક ચિત્ત, મહામંત્રથી લલિત, પરં પદ પાવે છે. ૧ નવકારથી લાભ-નવપદ છે નવકારમાં, પદે પચ્ચાસ પલાય; પુરા નવકારે પાંચ, સાગર પાપ છેદાય. ચોક પૂરવનું સાર શુભ, મહા મંત્ર નવકાર; સેવે ભવિચણ સાદરે, ભાગે ભવને ભાર. શ્રી સિદ્ધાચળજીની નવ ટુક-તે આદીશ્વર ભગવાનની ટુંક સાથે જ ગણાય છે. મનહર છંદ. પહેલી ટુંકે ચૌમુખજી સદા સેમચંદની તે, બીજી છીપાવશી ત્રીજી શાકરશાની તે છે, ઉજમબાઈની ચેથી નંદીશ્વર રચનાની, હેમાભાઈની તે પછી ટુંક પાંચમી તે છે; ૧ પ્રથમ ચૌમુખજીની ટુંકને ખડતરવશી પણ કહે છે. આ ટુંકમાં પેસતાં જમણી તરફ જે નરસી કેશવજીની ટુંક લખી છે તે ગણાતી નથી. ૨ શાકરચંદ પ્રેમચંદની ટુંક છે તે શેઠ મગનભાઈ કરમચંદના પૂર્વ પુરૂષનાં નામની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy