________________
(૧૭) ૧૬ મહામાનસિકા–ધ્યાન કરનારના મનને મહા સાનિધ્ય કરવાવાળી તે.
કાઉસગ્નના ૧૬ ગાર. ૧ ઉંચે શ્વાસ લે.
૧૧ સૂક્ષ્મ મળસંચાર. ૨ નીચે શ્વાસ લે.
૧૨ આંખ ફરકવી. ૩ ખાંસી ખાવી.
૧૩Sઅગ્નિ વા દીવાવિગેરેથી અંગ ૪ છીંક ખાવી.
ઢાંકવું વા બીજે જવું તે. ૫ બગાસુ ખાવું.
૧૪ પંચંદ્રયને વધ અથવા સ્થા૬ ઓડકાર ખાવા.
પનાચાર્ય વચ્ચેથી પંચેન્દ્રિય ૭ અધેવાત થે.
જીવ જાય તે. ૮ ચકરી આવવી.
૧૫ રાજા અથવા ચેરના ભયથી ૯ વમન ઉછળવું.
બીજે જવું પડે તે. ૧૦ સૂક્ષમ અંગસંચાર. ૧૬ સપ, વિષ્ણુના ઉપદ્રવથીબી જે
જવું પડે છે. સયગડાંગના સેળ અધ્યયને,–૧ સ્વસમયપરસમય ૨ વૈતાલિય ૩ ઉપસર્ગ પરિણા ૪ ઇસ્થિપરિણા ૫ નર વિભક્તિ ૬ વીર થઈ ૭ કુશિલ પરિભાસિયા ૮ સકામઅકામવયે ૯ ધર્મ ૧૦ સમાધિ ૧૧ મેક્ષમાર્ગ ૧૨ સમેસરણ ૧૩ જથાતથ ૧૪ ગ્રંથ ૧૫ જમતિ ૧૬ ગાહા.
સત્તર વસ્તુની સંખ્યા. સંયમ પ્રકાર- પંચ મહાવ્રત પાળવા, પચંદ્ધિ જયકાર;
કષાયજય તિ દંડ ત્યાગ, સંયમ સત્તર પ્રકાર. આ અસંચમના-પંચ સ્થાવરને તિવિગલ, અને પંચેંદ્રિય એક, પ્રકાર નવની નહિં વિરાધના, હદયે રાખ વિવેક
અજીવ પ્રેક્ષાપેક્ષને, અપ્રમાર્જની કાર,
પરિણાપનીક ત્રણ ગ, અસંયમ તેમ વાર. સંયમ ગુણ સ્તવનાએ વીશસ્થાનક પૂજાની સત્તરમી ઢાળ. દહે-શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇદ્રિય આશંસ,
થિર સમાધિ સંતોષમાં. જય જય સંયમવંશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org