________________
વાસુદેવ, હું ચક્રવતી, ૧૦ પરે દીપતા, ૧૩ જમ્મૂ, ૧૪ ભૂરમણુસમુદ્ર-ઇતિ.
( ૧૦ )
ઈંદ્ર ઉપમા જોગ, ૧૧ સૂર્ય, ૧૨ ચંદ્ર સીતાનદી, ૧૫ મેરુગિરિ, ૧૬ સ્વયં
કાવ્યના સાળ પ્રકાર. પે.
સમય પ્રતિભા કાવ્ય, અભ્યાસ વિદ્યા તી આપ્યાં, જાતિ ગિતિનાં કાવ્ય, રીતિ વૃત્તિ કહી દાખ્યાં; વાત્મ્ય ને વાચક કાવ્ય, છંદ, અલંકારે જાણેા, ગુણુને દોષના તેમ, રસ ને ભાવ પ્રમાણા; અભિનવ એમ છેલ્લું લલિત, વર્ણન તસ નામવાર છે,
કાવ્ય જાણુક જન જાણજો, કાવ્યેા સેાળ પ્રકાર છે. સાળ વિધા દેવીએ ને તે કેવી છે તે. ૧ રાહિણી–પુન્ય ખીજને ઉત્પન્ન કરનારી છે ૨ પ્રજ્ઞપ્તિ-પ્રકૃષ્ટ જ્ઞાન છે જેના વિષે તેવી છે.
૩ વજ્રશૃ ખલા દુષ્ટને દમન કરવા માટે વજાની પેઠે દુર્ભેદ્ય છે, અને શૃંખલા છે જેના હાથમાં તે.
૪ વાશી-નજી અને અંકુશ એ અસ્ર જેના હાથમાં છે તે, ૫ ચક્રેશ્વરી નિરંતર હાથમાં ચક્રને ધારણ કરનારી છે તે, ૬ નદત્તા-મનુષ્યાને વરદાન દેવાવાળી છે તે.
છ કાળી-શ્યામ વર્ણવાળી અથવા શત્રુઓને કાળરૂપ છે તે. ૮ મહાકાળી ઘણા શ્યામ વર્ણવાળી અને શત્રુઓને મહાકાળ સદૃશ છે તે.
૯ ગોરી-ગોર ( એટલે ઉજવલ ) વણુ વાળી છે તે,
૧૦ ગધારી–ગાયના વાહન ધારણ કરનારી છે તે.
Jain Education International
૧૧ મહાવાલા–સર્વ પ્રકારના હથિઆરાની મેાટી જ્વાળા છે તે.
૧૨ માનવી-મનુષ્યેાની માતા તુલ્ય છે તે.
૧૩ વૈરાયા અન્યઅન્ય વૈરની ઉપશાંતિ માટે આગમન છે જેવું તે.
૧૪ અચ્છુ,સા-પાપને સ્પર્શ નથી જેને તેવી. ૧૫ માનસિકા ધ્યાન કરનારના મનને સાનિધ્ય કરવાવાળી તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org