________________
( ૧૦૮ )
કુંવર ગભારો નજરે દેખતાંજીએ દેશી. સમાધિ ગુણમય ચારિત્રપદ ભલું, સત્તરમું સુખકારરે, વીશ અસમાધિ દોષ નિવારીનેજી, ઉપન્યા ગુણુ સતેષ શ્રીકારા નમા નમા સચમપદને મુનિવરાજી—એ આંકણી । ૧ ।। અનુક ંપા દીનાર્દિકની જે કરેજી, ત કહિયે દ્રવ્ય સમાધિરે; સારણાદિક કહી ધમાંડે સ્થિર કરેજી, તે લહુિયે ભાવ સમાધિરે, ૨ વ્રત શ્રાવકનાં ખાર ભેદે કહ્યાંજી, મુનિના મહાવ્રત પચરે; સત્તર એ દ્રવ્ય ભાવથી જાણીનેજી, ચથેાચિત કરે સયમ સંચરે, ૩ ચાર નિક્ષેપે સાત નયે ક્રરીજી, કારણ પાંચ સભાર; ત્રિપદી સાતે ભાંગે કરી ધારિયેજી, જ્ઞેયાદિક ત્રિક અવધાર, ચાર પ્રમાણે ષટ્ટ દ્રવ્યે કરીજી, નવ તત્ત્વે દિલ લાવરે; સામાયિક નવ દ્વાર વિચારિયેજી, એમ ષટ આવશ્યક ભાવરે. ચાર સામાયિક આગમમાં કહ્યાંજી, સર્વવિરતિ અવિરૂદ્ધરે; પાંચ ભેદ છે સંયમ ધનાજી, નિમ્મૂળ પરિણામે સવિ શુદ્ધરે. ૬ સમાધિવર ગણધરજી જાચિયેાજી, ચાવીશ જિનને કરી પ્રણામ, પુર૪ર તીથંકર થયા. એહુથીજી, સેાભાગ્યલક્ષ્મી ગુણુધારે. છ સત્તર પ્રમાજ ના–પુૐ એ પય એક મધ્ય, કેડ નીચે
૪
કરાય,
કર કાર;
અધ પગથી તી આગલે, તેમ તી ભૂમિ થાય; દક્ષિણૢ હાથે ભાલવામ, કુણી સુધી કર સાર, વામ હાથ ભાલ દક્ષિણે, કહ્યો પર તી ચવળાપર પૂજના, ત્રણ અવગ્નયે તામ, વદન વખતે પ્રમાર્જના, સત્તર સાચવા આમ. સત્તર પ્રકારના મરણું. મનહર છે.
આવિચિ અવિધ અને, આત્યંતિક ત્રીજી આવે,
અલાય વસાતા એથી, પાંચને પ્રમાણુવા; અત:શલ્ય તદભવ, માળ ને પ ંડિત ખીજા,
મિશ્ર સદ્મસ્થ જોગ, જોડે જોડે જાણવા; કેવળી ને વેડ્ડાયસ, ગૃપૃષ્ટ પછી ગણી,
ભક્તપરિજ્ઞા અંગિની, એના પછી આણુવા; પાદાપગમને પુરાં, મૂકી છેડે મરણને, સત્તર પ્રકારે મરા, લલિત તે જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org