________________
Jain Education International
For Private & Personal Use Only
૭૭ કઈ પણ મુંઝવણમાં ડાહ્યા માણસની સલાહ લેવા પ્રેમ ઉત્પન્ન કરે જોઈએ, તે પ્રેમ દુનિયામાં ગમેતે
નીકળવું, તેના કરતાં આપણું મનને ડાહ્યું બનાવવું ચીજના પ્રેમ કરતાં વધારે ઉત્તમ હોવો જોઈએ.
કે જેથી તે ગમે તે વખતે સલાહ આપે. ૮૫ ગુરૂ દર્શનથી અથવા તેમની દેશનાથી આપણને ૭૮ કઈ પણ માણસ આપણી પાસે કાંઈ વાત કહે, તે લાભ થવો જોઈએ. અને જે તે ન થતો હોયતો
તેની વાત ઉપર લક્ષ રાખવા કરતાં તેની શારિરા- દર્શનમાં કે સાંભળવામાં આપણી ખામી છે, અથવા દિક ચેષ્ટાપર વિશેષ ધ્યાન રાખવું,
તો તે સ્થળ તે પ્રાપ્તિનું નથી એમ માનવું જોઈએ. ૭૯ નિદા થવાની બીકથી નિંદિત કાર્ય કરવું નહિ. ૮૯ દરેક વાત નિષેધના રૂપમાં બેલવા કરતાં, પ્રતિ૮૦ શ્રદ્ધાની પ્રથમ જરૂર છે, તે વિના એકે વાત હદ- પાદનના રૂપમાં બોલવી તે સારી છે.
યમાં સ્થિર થઈ શકતી નથી શ્રદ્ધામાં શ્રદ્ધાંતર ૮૭ ધર્મના સંબંધમાં વિવાદ નહિ કરતાં સંવાદ કરે.
થવાય તો તેનું નામ શ્રદ્ધા કહેવાય નહી. ૮૮ કોઈ માણસને આપણા વિચાર તરફ ખેંચો હોય, ૮૧ વિચાર કરતાં ન સમજી શકાય તેવી વાત હોય તો, આપણું વિચારો પ્રશંસા પૂર્વક તેના મગજમાં તે એ બેટી વાત છે, એમ માનવું નહી.
ઠસાવવા, પણ તેથી પ્રતિપક્ષી વિચારેનું ખંડન ૮૨ જેટલું આપણે સમજી શકતા હોઈએ તેટલું જ અથવા નિંદા કરવી નહી.
સાંભળવું, અને વાંચવું, કેમકે નહિ સમજાયેલી ૮૯ એક શિષ્ટ પુરૂષની પ્રશંસા એવા પ્રકારે ન કરવી વાત ચિત્તને ક્ષોભ કરે છે.
જોઈએ કે જેથી બીજા શિષ્ટ પુરૂષોની નિંદા થઈ જાય. ૮૩ વીતરાગ પ્રભુયે રાગ દ્વેષને ત્યાગ કરવો એજ ૯૦ એક તીર્થની પ્રશંસા કરતાં બીજા તીર્થોની ન્યૂનતા
ધર્મ બતાવેલ છે, જે જે પ્રવૃત્તિમાં રાગ ની ન બતાવવી. ઉત્પત્તિ થાય ત્યાં ધર્મ નથી.
૯૧ આખી જીંદગીમાં એક એવું ધર્મ અનુષ્ઠાન કરવું ૮૪ અરિહંતની પૂજા કરનારે અરિહંત ઉપર પ્રથમ જોઈએ કે જે જીંદગીના છેડા સુધી ટકી શકે.
(૧૩૯)
www.jainelibrary.org