________________
( ૮૮) રસત્યાગ–વિનયને ત્યાગ અથવા આંબિલ, નવી પ્રમુખ કાંઈ પણ તપ કરે તે.
કાયકલેશ–વેચાદિ કષ્ટ સહન કરવાં, કાઉસ્સગ્ન કરે, ઉસ્કૂટાદિક આસન કરવું તે
સંલીનતા--અંગોપાંગાદિકનું ગોપવવું તે, તેના ચાર ભેદ છે. ઈદ્રિયસંલીનતા, કષાય સંલીનતા, ગસલીનતા, વિવિકત ચયાસંતીનતા (એકાંત વસ્તીમાં રહેવું તે) એ છ પ્રકારે બાહ્યા ત૫ જાણવા.
છ પ્રકારે અત્યંતર તપ,
(૧) પ્રાયશ્ચિત. દશ પ્રાયશ્ચિત–આયણ પ્રતિક્રમણ મિશ્ર, વિવેકને કાઉસગ્ગ
તપ છેદ મૂળ અનવસ્થા, પરાંચિત તે દશ લગ. આ દશે પ્રાયશ્ચિત સૈદ પૂર્વધર અને વજીરૂષભનારાચ સંઘયણ હેય ત્યાં સુધી જ હોય, ત્યારપછી છેલ્લા બે (નવમું અને દશમું) તેને વિછેદ થાય. બાકીના આઠ તે પાંચમા આરાના છેડે દુષસહસૂરિ થશે ત્યાં સુધી રહેશે.
પ્રાથશ્ચિત--એટલે કીધેલા અપરાધની શુદ્ધિ માટે ગુરૂ પાસે કપટ રહિતપણે શુદ્ધ મને ગહ નિંદા કરવી તે.
તે દેશને ખુલાસો ૧ આલયણ––ગુરૂ પાસે સ્વ અપરાધનું શુદ્ધ મને કહેવું ચરીનું આલેચવું તે.
૨ પ્રતિકમણ--પૂજ્યા વિના માતરૂ પ્રમુખ પરઠવવાથી મિચ્છામિ દુક્કડં દેવા તે.
૩ મિશ્ર– શબ્દાદિ વિષયે રાગાદિ કયાંથી આચના કરવી ને મિચ્છામિ દુક્કડં દેવા તે.
વિવેક–અશુદ્ધ ભાત પાણુને ત્યાગ કરે તે. પ કાઉસગ--રાત્રિમાં કુન દીઠાથી કાઉસ્સગ કરે તે.
૬ ત૫-–પૃથ્વી કાયાદિ સંઘટ્ટ થવાથી નવી પ્રમુખ તપ છમાસતક કરવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org