SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૯ ) ૭ છેદ--પૃથ્વી ડાયાદિક સંઘદ્દે મહાવ્રતે દૂષણના લીધે દિક્ષા પર્યાયમાં ન્યૂનતા થઈ હોય તો તે અપરાધાર્થે જે દુર્દમ તપ કરે તે. ૮ મૂળ છેદ-મૂળગુણ ભંગ થવાના લીધે સર્વથા વ્રતનું છેદન થવાથી ફરી જે મહાવ્રત લેવાં તે. ૯ અનવસ્થાપ્ય--અતિ સંકિલષ્ટ પરિણામે કેઈને ઘાત પાત થઈ ગયા હોય તે, સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું ને પછી ફરી મહાવ્રતનો આરોપ કરવો તે. ૧૦ પરાંચિત-રાજાની રાણું વા સાધ્વી પ્રમુખ સ્ત્રીને વિષે સંગ થયા પછી, બાર વર્ષ પર્યત કિયા સહિત અને લિંગાદિકે રહિત તીર્થપ્રભાવના કરી ફરી દીક્ષા લઈ ગ૭માં આવવું તે. મ - પ્રસંગે આલાયણ આપનાર-લનારની સમજ. પ્રથમે આલોયણ આપનારના આઠ ગુણ. ૧ આચારવાન-પાંચે આચારના જાણુ હોય તે. ૨ આધારવાન-લેનારના દોષોને બરાબર ધારે તે. ૩ આગમ વ્યવહારી--આગમના પાંચે વ્યવહારના જાણું. ૪ યુક્તિવાન-લેનાર પ્રકાશતાં ને શરમાય તેમ વૈરાગ્ય વચનથી કહે છે. પ પ્રવી-લેનારને સર્વે પ્રકારે પાપશુદ્ધિ કરાવનાર. ૬ અપરિશ્રાવી–લેનારનું પાપ બીજાને કહી આપે નહિ તે. ૭ નિર્વક–-લેનારની શક્તિ પ્રમાણેજ પ્રાયશ્ચિત આપે. ૮ આપાયદશ-લેનાર આપનાર બન્ને વત્તવ જણાવેતે. આલેયણ આપવા લાયક ગુરૂનાં લક્ષણ ૧ ગીતાર્થ-નિશીથાદિ સુત્રોના જાણકાર હોય તે. ૨ કતયોગી––વિવિધ શુભગ ને ધ્યાનથી, તપથી જેણે પિતાનું શરીર કર્યું છે તે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy