SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) तव नाम्नाऽपवित्रोऽपि जनो भवति पवित्रः तुह नामिण अपवित्तओ वि, जण होइ पवित्तउ; તમારા નામથી અપવિત્ર પણ મનુષ્ય થાય છે. પવિત્ર तत् त्रिभुवनकल्याणकोषस्त्वं पार्श्व ! निरुक्तः ॥ तं तिहुअणकल्लाणकोस, तुह पास निरुत्तउ ॥४॥ તમે હે પાર્શ્વનાથ ! તેથી ત્રણ જગતને કલ્યાણદાન માટે ખજાનારૂપ અ—હૈ જિનેન્દ્ર ! તમારા નામથી વિદ્યા, જયાતિષ, મંત્ર અને તત્રાદિ પ્રયત્ન વગરજ સિદ્ધ થઇ જાય છે; વળી જગમાં અદ્ભુત એવી આઠ પ્રકારની સિદ્ધિએ સિદ્ધ થાય છે, તથા તમારા નામથી અપવિત્ર મનુષ્ય પણ પવિત્ર થાય છે, તેથી હે પાર્શ્વનાથ સ્વામી ! તમે ત્રિભુવન કલ્યાણકોષ કહેવાઓ છે, એટલે ત્રણે જગતને કલ્યાણ દાન માટે ખજાના રૂપ કહેવા છે! ॥ ૪ ॥ क्षुद्रप्रयुक्तानि मन्त्र-तन्त्र - यन्त्राणि विसूत्रयति, खुद्द उत्तइ मंत-तंत- जंताइ विसुत्तइ, ક્ષુદ્રો વડે પ્રાજેલા મંત્ર તંત્ર અને ય ંત્રાને નિષ્ફળ કરે છે चरस्थिरगरल-ग्रहोग्रखड्ग- रिपुवर्गान् अपि गञ्जयति । चरथिरगरल - गहुग्गखग्ग - रिउबग्ग वि જંગમ અને સ્થિર ઝેર કહેવા છે. | ગ્રહ | दुः स्थितसार्थान् अनर्थग्रस्तान् निस्तारयति दयां कृत्वा, दुत्थियसत्थ अणत्थघत्थ, नित्थारइ दय करि, બેહાલ પ્રાણી અનર્થોથી ગ્રસ્ત એના સમૂહને તારે છે દયા કરીને થયેલા | Jain Education International ભયકર શત્રુ તલવાર સમુદાયને For Private & Personal Use Only गंजइ । મૈંનફ | પણ પરાભવ કરે છે www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy