________________
Jain Education International
St૧,
For Private & Personal Use Only
૨૧૪ સમક્તિરૂપી સૂર્યને ઉદ્યોત થાય (સમકિતરૂપી- ૩ર૧ અન્ય જીવોના દુઃખને અંત આવે એવી, ઉંડી
જ્ઞાન પ્રકાશે ) તો પરમાત્મા કાંઈ જુદા નથી લાગણીથી યથાશક્તિ પ્રયત્ન કરવો તે કરૂણા પરમાત્મા પાસે જ છે એમ જાણવું.
ભાવના તે સર્વે જીવો પ્રત્યે ભાવ. ૨૧૫ સત્યનો ત્યાગ કરવાથી પ્રતિજ ઘટે છે, માટે ઉત્તમ ૨૨૨ અન્ય જીવોની સુખ સમૃદ્ધિ અથવા ગુણ ગોરવા
મનુષ્ય જૂઠું બોલવું નહિ. સત્યતાથી સર્વે મળે છે. દેખી દિલમાં પ્રમુદિત ( રાજી રાજી ) થવું તે ૨૧૬ જે સ્થાને ઉભા રહી પ્રસન્નચંદ્ર સાતમી નરકના મુદિતા ભાવના તે સર્વે જીવો પ્રત્યે ભાવ.
દળીયાં બાંધ્યા તેજ સ્થળે કેવળજ્ઞાન મેળવ્યું ને ૨૨૩ અને અન્ય જીના (અત્યંત કઠોરતા, નિર્દયતા, મોક્ષ પણ ગયા. માટે મનની એકાગ્રતા કરે, કહ્યું ઈર્ષા, નિંદા પ્રમુખ ) અનિવાર્ય દોષ તરફ
છે કે “મન એવ મનુષ્યાણાં, કારણું બંધ મોક્ષ:” ઉપેક્ષા કરી, તેમના ઊપર રાગ દ્વેષ નહિ લાવતાં, ૨૧૭ ધર્મ સાધનમાં કષ્ટ પડે પણ હિંમત હારવી નહિં, તેમને કર્મવશ વસ્તી જાણું સમભાવે રહેવું તે
સહનશીલતા રાખી ધર્મમાં આગળ વધવું. એજ ઊપેક્ષા ભાવના તે તેવા જીવો પ્રત્યે ભાવ.
રીતે મહાન પુરૂએ મોક્ષને મેળવ્યું છે. ૨૨૪ વિશ્વત્રયમાં અખંડ શાંતિ પ્રસરે, સમસ્ત પ્રાણું ૨૧૮ શાસ્ત્રાદિ ભણવું એ દ્રવ્યજ્ઞાન છે, અને આત્મ વર્ગ પોપકારરસિક બને, દેષમાત્ર નિર્મૂળ થાઓ સ્વરૂપને જાણવું તે ભાવજ્ઞાન છે.
અને સર્વત્ર સહુ કોઈ લોકો સુખી થાઓ. ૨૧૯ રાષભદાસજી કહે છે કે, જીદગી થોડી છે, છતાં ર૨૫ પરમાત્મા પ્રત્યે એવી નિષ્કામ સ્તુતિ કરવી અને
માણુ તત્વનો વિચાર કરતા નથી તેઓ નાહક ઉચ્ચ મનોરથપૂર્વક એવી પ્રાર્થના કરવી કે, મારા માથે બજે લઈ જાય છે.
માતા પિતા ગુરૂ, શત્રુ, મિત્રો અને તમામ જવાનું ૨૨૦ અન્ય જીવનું કલ્યાણ થાય, એવી અંતરની કલ્યાણ થાઓ! સર્વેને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાઓ,
લાગણું તે મૈત્રી ભાવના તે સર્વે પ્રત્યે ભાવ. સંપૂર્ણ જગતનું કલ્યાણ થાઓ. ૐ શાંતિ
( 8 )
www.jainelibrary.org