________________
Jain Education International
For Private & Personal Use Only
આ મનુષ્યજન્મ ફેગટજ ગયે એમ સમજવું. ૨૦૬ આ સંસારમાં શું સુખ છે કે જેમાં તું હી રહ્યો છે. ૧૯૯ જેમ રત્નના ખપી થેડા અને રત્નની ખાણે થોડી સુખની પરાકાષ્ટાનું સ્થાન મોક્ષ સિવાય બીજુ નથી.
તેમ ધમ ને ધર્મના દાતાર પણ વિરલા કહ્યા છે. ૨૦૭ આ અપાર સંસારમાં તું એક્લે આવ્યો છે ને ૨૦૦ સન પુરૂને ચિત્તમાં તેજ વાણમાં અને તવું એકલે જઈશ, તારૂં કઈ નથી અને તું પણ જ હમેશાં સરખુ શુદ્ધ વર્તન હોય છે.
કેઈને નથી એમ શું તું જાણતો નથી. ૨૦૧ જે વિશ્વાસુ સ્વામી, ગુરૂ અને મિત્રને ઠગે છે, તે ૨૦૮ આ ભૂતળ ઉપર જેટલી વસ્તુ તું જુવે છે, તેમાં આ લેક અને પહેલેથી ઠગાય છે.
તારા આત્મા સિવાય તારું શું છે તેનો વિચાર કર, ૨૦૨ મેટામાં મોટું વશીકરણ એ છે કે, પ્રિય વચન ર૦૯ દુનિયામાં શ્રેષી અને વિના કારણે બીજાઓને ઉપદ્રવ
વિનય, દીનહીનને દાન ને બીજાના ગુણ ગ્રહણ કરવા. કરવાના સ્વભાવવાળા માણસોની ખોટ નથી. ૨૦૩ કેટલાક માણસે જુગારને વિનોદ, પરસ્ત્રી ગમનને ૨૧૦ દેહાધ્યાસ ( અહંકાર ) નો ત્યાગ કરવો અને
ચાતુર્ય, વેશ્યા પર આશક્તિમાં રસીકપણું, ભાંગ પિતાનો આત્મા એજ પરમાત્મા છે એ સ્વાનુંભૂરકીમાં વિલાસ, નૃત્યગીતને શેખીનપણું માને ભવ કરે એ સર્વે પુસ્તકને સાર છે.
છે, આ બધો અજ્ઞાનતાનો પ્રતાપ છે. ૨૧૧ ત્રષભદાસજી કહે છે કે આત્માનું હિતવાંકે ૨૦૪ જુગાર છે તે આપદાનું મૂળ છે, કુળને મલીન મીઠીવાણી વડે સર્વે જી સાથે મૈત્રી રાખવી.
કરનાર છે, દુષ્ટ બુદ્ધિના હોય તે જ તે રમે છે, ર૧૨ જેણે જિન પ્રતિમા કરાવી નથી, શ્રી જિનેશ્વર
તેવા જુગારની પ્રસંશા કરે તે ગામર જાણવા. ભગવાનને પૂજ્યા નથી અને શ્રી શત્રુંજયગિરિના ર૦૫ અંત અવસ્થામાં ધર્મ શિવાય કઈ પણ માણસ
નથી તેનું જીવતર નકામું જાણવું. અથવા દેવ દેવેંદ્ર, શરણે રાખવા સમર્થ નથી, ૨૧૩ જેણે દાન દીધું નથી સુપાત્રને પિષ્યા નથી શત્રુએમ સમજવા છતાં ધર્મકાર્યમાં કેમ પ્રવર્તતા નથી. જએ યાત્રા કરી નથી તેને જન્મ નકામે છે.
( 8 )
www.jainelibrary.org