________________
: ૧૧૩ :
પ્ર. દશ પ્રકારના શૈચ છે તે કયા. ઉ૦ ૧ મુખ. ૨ સ્નાન. ૩
મૃતિકા. ૪ સ્કંધ. ૫ કક્ષા. ૬ મિશ્ર. ૭ જળ. ૮ નખ. ૯
અનલ. ૧૦ સત્યનું. પ્ર. કયા દશ સેવને વૃદ્ધિ પામે. ઉ૦ ૧ ઉદ્યમ. ૨ કલેશ. ૩. બસ.
૪ ખુજલી. ૫ પરસ્ત્રી સેવન. ૬ મધ. ૭ જુગાર. ૮ આહાર.
૯ મૈથુન. ૧૦ નિંદ્રા. પ્ર. કયું દ્રવ્ય દશ વર્ષ સુધી જ ટકી શકે. ઉ૦ અન્યાયથી ઉપા
જેલું દ્રવ્ય દશ વર્ષ સુધી જ ટકે, કદાપી દેવ્યના કોપથી
પહેલાં પણ સમુળગુ નાશ પામે. પ્ર. રાજાના દશ પ્રમેદ કયા. ઉ૦ ૧ જ્ઞાન. ૨ દાન. ૩ બળ ૪ રાજ્ય.
૫ વિનોદ. ૬ વૈરી. ૭ સંગ્રહ. ૮ શૌર્ય. ૯ ધર્મ ૧૦ સૈખ્ય. પ્ર. બધ મતના દશ ભેદ કયા. ઉ૦ ૧ સાગત. ૨ સર્વદ. ૩
પરિગત. ૪ વિહાર. ૫ પ્રમાણ. ૬ પ્રભેદ. ૭ પ્રદ. ૮ શોર્ય.
૯ ત્રિગાચાર. ૧૦ અધ્યાત્મિક મેક્ષ પર્યત. પ્ર. અસંપ્રાપ્ત કામની દશ અવસ્થા કયી. ઉ૦ ૧ કામ અભિલા
ષા વધારે. ૨ તે નહિ મળે ચિંતા. ૨ તેના સંગમે અભિલાષ. ૪ તેના રૂપનું સ્મરણ. ૫ આહાર અરૂચિ. ૬ લજ્યાને ત્યાગ. ૭ પ્રમાદે તેના ઉપર જંખના. ૮ ઉન્માદ. ૯ તક
મેળવવા ભાવ. ૧૦ મરણ તુલ્ય અવસ્થા. પ્ર. કામની બીજી દશ અવસ્થા છે તે કયી. ઉ૦ ૧ કામ ઈચ્છા.
૨ મેળવવા ચિંતા. ૩ તેનુજ સ્મરણ. ૪ તેના ગુણ કીર્તન, ૫ ઉગચિત. ૬ બોલવામાં બેભાન પણું. ૭ ઉન્માદ. ૮ અંગ
દાહ વ્યાધિ. ૯ જડતાનું જેર. ૧૦ નહિ મળે મરવા તૈયાર. પ્ર. મેક્ષ આરાધનાના દશ અધિકાર કયા. ઉ૦ ૧ સર્વ અતિ
ચાર આવવા, ૨ વ્રત પચ્ચખાણ કરવા. ૩ સર્વ જીને ખમાવવા. ૪ અઢાર પાપસ્થાનક આસરાવવા. ૫ ચાર શરણા
૧ આ દશ આરાધનાની એક સઝાય આ પુસ્તકના ત્રીજા ભાગના ૨૫ પાને છે, તેમ પૂર્વાચાર્ય કૃત પુન્ય પ્રકાશનું સ્તવન છે, તે તે પ્રસિદ્ધ છે, તેમાં વધુ વિસ્તારથી વર્ણન છે. અને તે વારંવાર વાંચવા, સાંભળવા ને મનન કરવા જેવું છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org