________________
(૫૭) વસ્ત્ર ઉપર કે કાંસાના પાત્રમાં આળેખીને તેની પૂજા કરે તે મનુષ્યના ઘરમાં શાશ્વતી અષ્ટ મહાસિદ્ધિ રહે છે. ૮૯. भूर्जपत्रे लिखित्वेदं, गलके मूनि वा भुजे । धारितं सर्वदा दिव्यं, सर्वभीतिविनाशकम् ॥९०॥
આ દિવ્ય ઋષિમંડળ ભોજપત્રમાં લખીને તેને ગળે, મસ્તકે કે ભુજાને વિષે સર્વદા ધારણ કરે તે તેના સર્વ પ્રકારના ભય નાશ પામે છે. ૯૦. મૌ Dૌથી, ઉપર વડા वातपित्तकफोद्रेक-र्मुच्यते नात्र संशयः ॥ ९१ ॥
તેમજ ભૂત, પ્રેત, ગ્રહ, યક્ષ, પિશાચ, મુગલ, ખળ, વાત, પિત્ત અને કફના પ્રકોપથી તે મનુષ્ય મૂકાય છે. તેમાં કાંઈ પણ સંશય નથી. ૯૧. ॐ भर्भुवःस्वस्त्रयीपीठ-वर्तिनः शाश्वता जिनाः। तैः स्तुतैर्वन्दितैर्दृष्टै-र्यत्फलं तत्फलं स्मृतम् ॥९२॥
» ભૂલેંક, ભુવëક અને સ્વર્ગલોક (પાતાલ, મૃત્યુ અને સ્વર્ગ) આ ત્રણ લેકના પીઠ પર જે શાશ્વતા જિનેશ્વરે રહેલા છે, તે સની સ્તુતિ કરવાથી, વંદના કરવાથી અને દર્શન કરવાથી જે ફળ થાય છે, તે ફળ આ સ્તવથી થાય છે એમ કહ્યું છે. ૯૨. एतद् गोप्यं महास्तोत्रं, न देयं यस्य कस्यचित् । मिथ्यात्ववासिनो दत्ते, बालहत्या पदे पदे ॥ ९३॥
૨ ચુત પાઠાંતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org