SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) અગીયાર સ્થ'ડિલના ગુણ મનહર છંદ. વિશાળ ને બહુ ક્રૂર અને વળી એકાંતનુ, નહી જોગ તે જાય છે; પેપલાણ વિનાનુ તેમ, ઘણા કાળ વપરાતું તેવું સુખદાય કે ન ગામ નજીકમાં, ખિલાદિ જ્યાં હોય નહી તેજ માન્ય થાય છે; એકદ્રિય વિષ્ણુ એમ અગિયારે સ્થ ંડિલ તે, સાધુને ટલ્લાને ચાગ લલિત લેખાય છે ! ૧ ઠેલા માત્રાના ખુલાસા. ૧ પૂર્વી ને ઉત્તર દિશી લેાકમાં પૂજ્ય છે, માટે તેને પુ કરી એવુ નહીં. લાક આવ જાવ નહી ત્રસઘાત થાય સરખુ સપાટ જેવું ૨ દક્ષિણથી રાત્રિયે નિશાચર પિશાચાદિ દેવતા ઉત્તર તરફ જાય છે, તેથી તેમને પુઠ દેતાં ક્રોધ ઉત્પન્ન થાય, તેથી જીવિતવ્યના નાશ કરે, માટે રાત્રિયે દક્ષિણ દિશા તરફ પુઠ કરવી નહી. ૩ વાયુને પુષ્ઠ દેતાં અશુભ ગ’ધ નાકમાં પ્રવેશે, તેથી હરસના રાગ ઉત્પન્ન થાય તેમ લેાકેા પણ દુભાય. ૪ જે ગામમાં માસકલ્પ રહ્યા હાઈએ, તેને તથા સૂર્ય ને પુઠે દેતાં લાકમાં હાંસી થાય. ૫ અફળ વૃક્ષની છાયાયે કરે, મધ્યાને છાયા ન હાય તા પેાતાના અંગની છાયા ઠેલ્લા ઉપર પડે તેમ, નહી તેા ત્રસ જીવાને તાપથી કીલામણા થાય, ત્યાં એક મુહૂત્ત એસે પછી તને કીલામણા ન થાય. ૬ ડાંડા અને આઘા ડાભી સાથળ ઉપર રાખે, પાણીનું ભાજન જમણા હાથમાં રાખે, ડ માં હાથમાં ડગલ રાખે ને ત્રણ ચાંગ ળા પાણીથી શુદ્ધિ કરે. દશ પ્રકારે સ્થલિના ૧૨૪ ભાંગા. ૧ ૧૦ ૧૦ ૪૫ ર ૐ Jain Education International * ૧૨૦,૨૧૦ | ૨૫૨ | ૨૧૦ | ૧૨૦ પ } ७ ८ ૫ ૪ 3 ૪ ७ For Private & Personal Use Only ૪૫ ૧૦ | પ્રવચનસારાદ્વાર. ૯ ૧૦ ૧ www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy