SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૯) મદીરા પીવાથી થતાં પ૧ દુષણે. તે શ્રી હેમચંદ્ર સૂરિશ્વરજીએ યેગશાસ્ત્રમાં કહ્યું છે. ૧ ચતુર પુરૂષની બુદ્ધિ નષ્ટ થાય છે. ૨૬ તે કરેલાને ન કર્યું કહે છે. ૨ તે પિતાની મા, બહેન, બેટી સેવે ૨૭ તે ઘર કે બહાર પારકાધનને લુટે છે. છે ને સ્ત્રીને માતા તરીકે માને છે. ૨૮ તે ઉન્માદથી બાલિકા, વૈવનવતી, ૩ તે પિતાને ને પરને જાણતા નથી. વૃદ્ધા, બ્રાહ્મણી, ચંડાલણી, વિગે૪ તે સ્વામીને ચાકર અને પિતાને રેથી ભોગ સેવે છે. સ્વામી માને છે. ૨૮ તે અરેરાટ શબ્દ કર્યા કરે છે. ૫ તેને પડ્યો જેઈમમાં તરાં મતરે છે. ૩૦ તે ગીત ગાયા કરે છે. ૬ તે ચોકમાં નાગ થઈ સુઈ રહે છે. ૩૧ તે જમીન ઉપર આળેટે છે. છે તે પિતાનાં ખરોટાં કૃત્ય લેક ૩૨ તે આમ તેમ દેડે છે. આગળ કહી દે છે. ૩૩ તે ક્રોધ કરે છે, ૮ તેના તેજ, બુદ્ધિ, કીર્તિ, યશ, ૩૪ તે રૂવે છે. નષ્ટ થાય છે. ૩૫ તે હસે છે. ૮ તે ભુત વળગ્યાની પેઠે નાચે છે ૩૬ તે ગાળો કાઢે છે. ૧૦ તે કાદવ વિગેરેમાં આળોટે છે. ૩૭ તે સ્તંભ માફક થાય છે. ૧૧ તેનું અંગ શીથિલ થાય છે. ૩૮ તે જ્યાં ત્યાં ભમ્યા કરે છે. ૧૨ તેની ઇકિયેની શક્તિ કમી થાય છે. ૩૮ તે એમ જ ઉભો રહે છે. છે. ૪૦ તે નટની માફક નાટક કરે છે. ૧૩ તેને ઘણું મૂર્છા આવી જાય છે. ૪૧ તે ન કરવાના સર્વે કામ કરે– તે ૧૪ તેનાથી વિવેક જાતે રહે છે. સાબ વિગેરે કુમારોએ તેથી દ્વીપ૧૫ તેને સંયમ નષ્ટ થાય છે. મનને સંતાપીને દ્વારામતિને બળાવી. ૧૬ તેનું જ્ઞાન નષ્ટ થાય છે. ૪૨ તે સર્વે પાપનું મૂળ છે. ૧૭ તેનું સત્ય નષ્ટ થાય છે. ૪૩ તેથી નક્કીનર્કગતિમાં જવાય છે. ૧૮ તેને શૌચ નષ્ટ થાય છે. ૪૪ તે સર્વે આપદાનું સ્થાન છે. ૧૯ તેની દયા નષ્ટ થાય છે. ૪૫ તે અપકીર્તિનું કારણ છે. ૨ તેની ક્ષમા નષ્ટ થાય છે. ૪૬ તે તે નીચ લેકનું કામ છે. ૨૧ તે ચેરી પરસ્ત્રીગમનનું કારણ છે. ૪૭ ગુણી પુરૂષો તેની નિદા કરે છે. ૨૨ તે આપદા વધ બંધનનું કારણ છે. ૪૮ તેને મદીરા પઠેમા લાગવાથી તુરત ૨૩ તે જીવ ઉત્પત્તિનું કારણ છે. મરી જાય છે. માટે દયાળુ ન પીવી. ૪૮ તેનું મેં બહુ ગંધાય છે. ૨૪ તે દીધેલું ન દીધેલું કહે છે. ૫૦ તે સર્વે શાસ્ત્રોમાં નિંદીત છે. " ૨૫ તે લીધેલું ન લીધેલું કહે છે. પ૧ તે ઇશ્વરને ભક્ત નથી. વળી મેટા નામાંકિત ડૉકટરેએ સિદ્ધ કર્યું છે કે, મદીરા (દારૂ) પીવાથી ઘણા પ્રકારના રોગ થાય છે, તેમના ડાકના નામે નીચે જણાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy