SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૭ : પ્ર. ત્રણ કામ કરે તેનું સર્વે હિત હાય તે ક્યા? ઊ. જે જડપણું કરતો નથી, પિતાની મેટાઈ જાણે બીજાને ધીક્કારતા નથી અને સત્યતા તજતો નથી તે. પ્રક્યાત્રણથી અંતર નહિં રાખવું ? ઊજેને આપણે કો તેનાથી, હમેશાં આપણું સેવા કરે તેનાથી અને જે શરણે આવ્યું તેનાથી. પ્ર. ત્રણ પ્રકારને વૈરાગ્ય કે ? ઊંટ દુઃખગર્ભિત, મેહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. પ્ર. શરીરની મુખ્ય ત્રણનાડી ક્યી? ઊ૦ ઇંગલા પિંગલા અને સુક્ષમણું. પ૦ જેગીના ત્રણ પ્રાણાયામ ક્યા ? ઊ૦ પુરક, કુંભક અને રેચક. પ્ર. સમકિતિ પુરૂષના ત્રણ લીંગ ક્યા? 9 સિદ્ધાંત સાંભળવા ઘણી ઈચ્છા, ચારિત્રની ઈચ્છા અને દેવ ગુરૂ વિ. વૈયાવચની ઈચ્છા. પ્ર. કયા ત્રણ વખતની બુદ્ધિ હમેશાં હોય તે કલ્યાણ થવું દુર નથી? ઊટ બીજાને ધમોપદેશ કરતાં, સમશાન વખત અને રેગીને રેગ વખત. પ્રવ યા ત્રણ ગુણવડે ત્રણ શ્રેષ્ટ દેખાય? ઊ૦ રાજા પરાક્રમથી, સાધુ - જ્ઞાનથી, અને સ્ત્રી મીઠું બોલવાથી. પ્ર. વિશ્વાસનાં ત્રણ ઠેકાણ કયા ? ઊ૦ શેકનો નાશ કરનાર, રક્ષણ કરનાર અને સ્નેહી. પ્રિન્ટ કયા ત્રણમાં તૃપ્તિ ન રાખવી? ઊત્ર દાન દેવામાં, વિદ્યામાં અને તપશ્યામાં પ્ર. ક્યા ત્રણ સરખા પ્રીતિએ શોભે? ઊ૦ સાધુ વિવેક ઊપર, વેપારી વ્યવહારમાં અને સ્ત્રી ઘર ઊપર. પ્રન્ટ કયા ત્રણ પિતાને પ્રીય છતાં છોડી ચાલ્યા જાય? ઊ૦ સાધુ સંસારીને, શિષ્ય ગુરૂથી વિદ્યા ભણુને અને મૃગ બળતા વનને. પ્ર. ક્યા ત્રણ અનર્થમાં નાંખનાર છે? કામ, ક્રોધ અને લેભ. પ્રહ ક્યા ત્રણ કશું દેખતા નથી? ઊ૦ જન્મઅંધ, મદાંધ અને સ્વાથી. પ્ર. મનુષ્યના ત્રણ ભેદ કયા ? ઊ૦ કર્મભૂમિન, અકર્મભૂમિના અને અંતરદ્વીપના. પ્રશીત, ઉષ્ણુ અને મિશ્ર નિ કેની છે? ઊ૦ નારકીની શીતને ઊષ્ણ, દેવ ગર્ભજ મનુષ્યને તીર્થંચની મિશ્ર, ચાર સ્થાવર, ત્રણ વિગલેંદ્રિ અને અસંરિ મનુષ્ય, તીર્થંચની ત્રણ પ્રકારની. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy