SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) અર્થ– હે જગત ઉપર ઉપકાર કરવાના સ્વભાવવાળા અને એવી ઉત્તમ ભાવનાવાળા ! વળી કરૂણારસ વડે શ્રેષ્ઠ એવા હે નાથ! તમારા જેવા સમભાવી સત્પરૂષે ખરેખર એગ્ય-અયેગ્ય વિભાગ દેખતા નથી, એટલે આ જીવ ઉપકાર કરવાને લાયક છે અને આ જીવ નાલાયક છે, એ હિસાબ ગણતા નથી. કારણ કે–પૃથ્વી ઉપર તાપને શાંત કરતે મેઘ શું સપાટ કે ઉંચી-નીચી જમીન દેખે છે? અર્થાત્ સર્વ જગ્યાએ એક સરખો વરસે છે. એ કારણથી હે દુઃખીઓના બાંધવ પાર્શ્વનાથ! આપની સ્તુતિ કરતા એવા મારી રક્ષા કરે, કારણ કે આપ દુઃખીયાના બેલી છો ૨૪ न च दीनानां दीनतां मुक्त्वा अन्याऽपि काऽपि योग्यता, न य दीणह दीणयु मुयवि अन्नु वि कि वि जुग्गय, નથી રંકની દીનતાને છોડીને બીજી | કઈ ! યોગ્યતા यां दृष्ट्वा उपकारं कुर्वन्ति उपकारसमुद्यताः । जं जोइवि उवयारु करहि उवयारसमुज्जय । જેને દેખીને ! ઉપકાર | કરે છે | ઉપકાર માટે ઉદ્યત થયેલા दीनेभ्यो दीनो निहीनो येन त्वया नाथेन त्यक्तः, दीणह दोणु निहीणु जेण तइ नाहिण चत्तउ, કોથી ક | નિ:સત્ત જે તમે ના ચાલે ततो योग्यो अहमेव पार्श्व! पालय मां चङ्गम् ॥ तो जुग्गउ अहमेव पास ! पालहि मइ चंगउ २५ તેથી યોગ્ય હુંજ હે પા | રક્ષા | મારી | સારી કરે . . રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy