SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૫), ૨૯-૩૪ નખ, ગાલ, નાક, માથું ૬૦ સચિત્તને ત્યાગ કરવો, કાન, ચામડી મેલ નાંખવે. ૬૧ અચિત્તનો ત્યાગ કરે, દપ મંત્રાદિ પ્રયોગ કરવો. ૬૨ હાથ ન જોડવા. ૩૨ વિવાદ માટે એકઠા થવું. ૬૩ એક સાડી ઊત્તરા સણ ન કરવું ૩૭ કાગળ લખવા. ૬૪-૬૫ મુકુટ તોરા રાખવા. ૩૮ થાપણ મૂકવી. ૬૬ પાઘડીને અવિવેક કરે. ૩૦ ભાગ પાડવા. ૩૭ હેડ કરવી. ૪૦ પગ પર પગ ચડાવી બેસવું. ૬૮ ગેડી દડે રમવું. ૪૧ છાણા થાપવા. ૬૯ જુહાર કરવા. ૪૨-૪૫ કપડાં, દાળ, પાપડ, ૭૦ ભાંડ ચેષ્ટા કરવી. ' વડી સુકવવા. ૭૧ તિરસ્કાર કરવો. ૪૬ સંતાઈ જવું. ૭૨ લાંઘવા બેસવું. ૪૭ રેવું. ૭સંગ્રામ કરવો. ૪૮ વિકથા કરવી. ૭૪ કેશને વિસ્તાર કરે. ૪૯ શસ્ત્રાશત્ર ઘટાડવાં. ૭૫ પગ બાંધી બેસવું. ૫૦ તિર્યંચ રાખવા. ૭૬ ચાંખડીયા પહેરવી. ૫૧-પર તાપણું રસાઈ કરવી, ૭૭ પગ લાંબા ઘાલવાં. પ૩ સેનાદિક પરીક્ષા કરવી. ૭૮ પીપુડી વગાડવી. ૫૪ ની સહી ન કહેવી. ૭૯ કાદવ કરો. ૫૫ છત્ર ધારણ કરવું. ૮૦ અંગની ધૂળ ઊડાવવી. ૫૬ શસ્ત્ર રાખવાં, ૮૧ ગુહ્યભાગ પ્રગટ કરવો. પ૭ ચામર વજાવવા. ૮૨ વેપાર કરવો. ૫૮ મન એકાગ્રત કરવું. ૮૩ વિદ્યુ કરવું. ૫૯ મર્દન કરવું. ૮૪ નહાવું. આ ૮૪ માંથી જઘન્યથી પહેલી ૧૦ વર્જવી. દશ અશાતનાને ચાલીશ અશાતનાને ચોરાશીમાં ભેગો સમાવેશ થાય છે. આશાતના માટે વધુ ખુલાસે. દેરાસરમાં વાછુટ થાય તે દેરાસર કસ્તુરીથી ભરે તે પણ પાપથી છુટાય નહી, માટે ગૃહસ્થોએ આશાતનાદિ કારણેના લીધે વધુ વખત દેરાસરમાં રહેવું નહિ, તેમ સાધુઓને પણ કાઉસગ્ગ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy