SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવાના કે શા યાનમાં દ્વારા (૧૫૬) ચૈત્યવંદને એથી ય કહેવાય ત્યાં સુધી જ રહેવા આજ્ઞા છે. અથવા ધર્મદેશનાદિક કે ધર્મશ્રવણાદિ કારણે વધુ રહેવા આજ્ઞા છે, તે તે આશાતનાનાં કારણે ધ્યાનમાં રાખી ઊભયે વરતવું જેથી પાપના ભાગી થવાય નહી. પ્રવચનસારોદ્ધાર અઠાશી ગણધર-નવમા શ્રી સુવિધિનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય ગણધર શ્રી વરહાક નામે છે. ૮૯ પક્ષે પાંચમો-વીર નિર્વાણના પછી, નેવાશી પક્ષ વિતાય; આ બેઠે આરો પાંચમે, શાત્રે તે સમજાય. તાણું ગણુધર-આઠમાં શ્રી ચંદ્રપ્રભુ જિનન છે, તેમાં મુખ્ય દિત્ત નામે ગણધર છે. પંચાણું ગણધર-બીજા શ્રી અજિતનાથ જિનના છે, તેમાં મુખ્ય સિંહસેન નામે ગણધર છે. બીજા પંચાણું ગણુધર-સાતમા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય વિદર્ભ નામે ગણધર છે. નવાણું વસ્તુ વર્ણન. પૂર્વ નવાણું–રૂષભ રાયણ સમેસર્યા, પૂર્વ નાણું વાર; શ્રી સિદ્ધાચળ શિખર તે, વંદે વારં વાર. પૂર્વ નવાણુને ખુલાસે. વીર કહે માગસર અજુવાળી-એ દેશી. જિહાં અસોતેર કડાકી, વળી પંચ્યાસી લાખ જેડી; ચુંવાલીશ સહસ કોલ. સમેસર્યા તિહાં એનીવાર; પૂર્વ નવાણું એમ પ્રકાર; નાભિ નરીંદ મહાર. ફાગણ સુદની અષ્ટમીસાર, એક વરસમાં એકજ વાર; આવ્યા એમ અવધાર. તેની સમજ-૬૯ કેડીકેડી, ૮૫ લાખ કે, ૪૪ સહસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy