________________
(૧૧૦), રત્નાધિક સ્થવિરની સામુ બોલે પ્રાણઘાત,
સંજવલન કષાયનું એથી થાય આણવું; નિત્ય પૂઠે નિંદા કરે કેધાદિ આધકરણ, 1 અન્ય ઉદીરણા એની અકાળે જે ભણવું; હાથ પગ ન પ્રર્માજે ઊંચે શબે કલી ટેટા છેકવાળનું લલિત આવું અપ્રમાણવું છે ?
તે અવિનયની વિગત ૧ ધબ ધબ ચાલવું તે. ૧ર નિરંતર પીઠ માંસ ખાય. ૨ ક્ષેત્રનું અપ્રમાર્જન કરે. હમેશ પાછળ નિંદા કરે. ૩ ક્ષેત્રનું દુષ્પમાન કરે. ૧૩ ક્રોધાદિકને અધિકારણ રૂપ કરે ૪ વસતિનું અપ્રમાર્જન કરે.
૧૪ અન્યના ક્રેધાદિકની ઉદીરણા
કરે. ૫ વસતિનું દુપ્રમાર્જન કરે.
૧૫ અકાળે સ્વાધ્યાય કરે. ૬ આસનનું અપ્રમાજન,
૧૬ સચિત્ત રજથી ખરડાયેલ ૭ આસનનું દુષ્પમાન કરે.
હાથ પગ ન પ્રમાજે. ૮ રત્નાધિકની સામું બેલે તે. ૧૭ મોટેથી (જોરથી) શબ્દ કરે. ૯ સ્થવિરના સામું બેલે તે. ૧૮ કલહ કંકાસ કરે. ૧૦ પ્રાણીને ઉપઘાત કરે. ૧૯ ઝઘડા ટંટા કરે. ૧૧ સંજ્વલન ક્રોધ કરે. ૨૦ સૂર્ય હોય ત્યાં સુધી ખાય.
વીશ વ્યાકરણ (શબ્દશાસ્ત્ર)
મનહર છંદ. ૧દ્ર ને જેનેંદ્ર એમ સિદ્ધહેમચંદ્ર ચાંદ્ર,
૫ પ્રાણિનીય સારસ્વત શાકટાયનનું છે; (વામન વિશ્રાંત તેમ દશમું બુદ્ધિસાગર,
સરસ્વતીકંઠાભર્ણ ૧૨વિદ્યાધરાદિનું છે; ૧૩ કલાપક ૧ભીમસેન પશેવ કૌડ નંદિ અને,
ત્પલ મુષ્ટિનું તે ઓગણીસમું તેનું છે; ૨૦ જયદેવ અભિધાન બેઉ નામ એક જાણું,
વિશ વ્યાકરણ ખ્યાન લલિત મઝાનું છે. ૧ સાધુએ ટાળવાના વીશ દેશે – દડાદોડ ચાલવું, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org