SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવા ચાર ( ૪૧ ) વસ્તુની ઓળખ-વર્ણ બંધ રસ ફરસ છે, એ વસ્તુ એાળખાણ; સમજી તે સર્વની કરો, પૂરી આપ પિછાન. સંજ્ઞાના પ્રકાર- આહાર ભય મૈથુન ને, પછી પરિગ્રહ લાર; સંજ્ઞા ચાર સહુ જીવમાં, હેય તે હેયે ધાર. બેધના પ્રકાર-બાળસંસ્કાર પ્રધાને, પ્રજ્ઞા શાસ્ત્રપ્રબોધ; તત્ત્વ નિશ્ચયને કહ્યો, ચાર પ્રકારે બોધ. ચાર કઠણ છે–રસના ઇઢિયે કઠણ, વ્રતે બ્રહ્મવત જાણું, કમે હું મોહિની કહ્યું, મન ગુપ્તિમાંહિ માન. અભ્યાસ ને ત્યાગ-વજ્ઞાન અભ્યાસ કર, મમત્વ મનથી ત્યાગ, પરિગ્રહ પાપનું મૂળ છે, ભજ ભાવે વીતરાગ. એ ચાર મૂળ છે—ધર્મ તે ધનનું મૂળ છે, રસનું પાણી રાસ; ગુણનું વિનયને ગણે, ગર્વ વિનાશનું ખાસ, દરકાર નથી- દુઃખે ડરે સુખને ચહે, પુરણ જીવવા ખાર; મરણતો ભય છે છતાં, દિલે નહિં દરકાર. ચાર કાલિકાચાર્ય અને તેમને સમય. મનહર છંદ. વીરના નિર્વાણ પછી, ત્રણસો પાંત્રીશ વર્ષ, કાલિકાચાર્ય પહેલા થયાનું કહાય છે; વળી વીરના પછી તે, ચારસો ત્રેપન વર્ષ, કાલિકાચાર્ય બીજાનું નામ સંભળાય છે; વીર સાતસો ને વશ, શકેદ્રના પૂછવાથી, નિગોદ સ્વરૂપ કહ્યું, ત્રીજા તે મનાય છે; વીર પછીનવસો ને, ત્રાણુ વર્ષે લલિત જે, પાંચમની ચોથ કરી, ચોથા તે ગણાય છે. જે ૧ ચૌમાસી વિચાર–ચૌમાસી પુનમે હતી, તે ચૌદશની કીધ; સંવત્સરી થઈ ચોથની, ત્યાંથી તેહ પ્રસિદ્ધ. ૧ તે તત્વાર્થસૂત્રના કર્તા ઉમાસ્વાતિના શિષ્ય હતા. તેમનું બીજું નામ શ્યામાચાર્ય હતું. તેમણે પજવણસત્ર રચ્યું, તે વીર સં. ૩૭૬ માં સ્વર્ગ ગયા–૨ તે ગર્દમિલરાયઘાતક ભય છે છતાં B ચાર કાલિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy