________________
( ૩૯ )
વાયુકાય જીવ~ લીં પાનના સ્થાનમાં, વાયુ જીવા વદાય; તે શિર લીખ શરીરના, મુદ્દલ ન જ ખૂમાય. અણુગળ પાણી–સાય અગ્રે અનતકાય, અનંતાનંત જોય. અણુગળ પાણી પીવતાં, અનંત હિંસા હાય; એકેદ્રિને પીડા--કા વૃદ્ધાને યુવાનથી, પ્રખળ સુછી પ્રહાર; તે પીડા એકેદ્રિને, મનુષ્ય સ્પર્શે ધાર. દાનબુદ્ધિયે દાન બુદ્ધિ હિંસાથકી, ત્રસ સ્થાવર હાય, હિંસા તેવુ દ્રવ્ય શા કામનું, ભવમાં ભમવું થાય. અકેદ્રિની પ્રાપ્તિ–વિષય ઇચ્છા વધુ મૂર્ખ, બહુ ખીકણુ કહાય; આશાતાયે કાયર વધુ, મરી એકેદ્ધિ થાય. બાદર એકેદ્રિ-પણ સ્થાવર ત્રિસ્થ્યલેાક, ભૂ અપ વન તી જોય; સ્થાન તે ખારદેવ સાતનકે, ભૂ સિદ્ધ શિલા હાય. સુક્ષ્મ એકેદ્રિ—સૂક્ષ્મ એકેદ્રિ તેા સવી, પરુપ્યા પંચ પ્રકાર; સ્થાન ચાદ રાજલેકે રહ્યા, અંતર એવું ધાર. દયા ભાવના— જીવ જયણાની જાણમાં, દુહા વીશને ઢાય; જોગ જીવ જયણા વશે, લલિત લાભ લખ હૈાય. પ્રાણાતિપાતાદિના ૨૪૩ ભાંગા.
મનહર છંદ.
પૃથ્વી અપ તેઉ વાઉ વનસ્પતિ તિવિગલ,
ચાદ્રિ પચેદ્રિ નવ સંખ્યા સર્વિ થાય છે;
છે;
તેને મન વચ કાર્ય ગણે સતાવીશ તેને, કરણ કરાવણને મેદને એકાશી એ સંખ્યા થઇ તે અતિત
Jain Education International
ગણાય અનાગત,
કરી ગણાવાય
વર્તમાન ત્રણ કાળે અસે। અને તેતાલીશ ગુણ ગણુ થયા તેહ,
પાણાતિપાતે લલિત ભાંગા
છે;
કહેવાય છે ! ૧ ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org