________________
( 80 )
પ્રસંગે નિગેાદનુ સ્વરૂપ.
સૂક્ષ્મ નિગેાદના ભવની ગણતરી.
કરાય.
થાય;
સત્તર પાય.
નિગોદરા ખસે ને છપ્પન આવળી, એક ક્ષુલ્લક ભવ થાય; એક ભવ તેથી નાના ભવ તણી, પના નહિં એક શ્વાસા—મસા છપ્પન તે આવળી, ક્ષુલ્રક ભવ જે શ્વાસના ભવ એકજ શ્વાસાશ્ર્વાસ તે, સાડા પાંસઠ સહસપે પાંચસે, છત્રીશ લેજો લાર; નિગેાદે એક મુહૂર્તે, ક્ષુલ્રક ભવ તે ધાર. એક દિવસના ભવ—આગણીશ લાખ છાસઠ હજાર અને એશી ( ૧૯૬૬૦૮૦) એટલા ભવ કરે.
એક માસના ભવ—પાંચ ક્રોડ નેવાશી લાખ ખ્યાશી હજાર ચારસા ( ૫૮૯૮૨૪૦૦) એટલા ભવ કરે.
એક વરસના લવ–સીતેર ક્રોડ સીતાતેર લાખ અચાશી હજાર આઠસા (૭૦૭૭૮૮૮૦૦ ) એટલા ભવ કરે.
આ જેટલા જેટલા ભવા બતાવ્યા છે, તેટલી તેટલી વખતે જન્મ અને મરણુ સમજવુ.
એક સુહૂ ના ભવ
ત્યાં અનંતુ દુઃખ-નર્ક લાગે જે ઉગ્રદુ:ખ, તેહથી દુ:ખ અનત; નિાદે જીવ ભાગવે, ભાખે યુ. ભગવત.
ત્યાં અનંતાનંત—જે જે સમે જિનાદિ પુછે, ઉત્તર એજ અપય; પણું નિગેાદ ભાગ અન તમા, માક્ષ મહેલ સહાય. ત્યાંઅન તાન ત——ચૌદ રાજલેાકે નિગેાદ, અસંખ્યાતતે જાણુ, જીવા દરેકે અનંતાનત, જીવા જલપ્યા માન. નિગાદાદિની સૂક્ષ્મતાને સમકિતનાં લક્ષણ
મનહર છંદ..
અસંખ્યાતા જોજનના, ચૌદ રાજલેાક ચ્હાવેા, પ્રત્યેક જોજને જાણા, અંશુલ તે સખ્ય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org