SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) ૭૩ આત્મારામજી વિ. આનંદસૂરિજન્મ પંજાબ ૧૮æ, જ્ઞાતે કપૂર ક્ષત્રી, ઢુંઢક દીક્ષા ૧૯૧૦, સગી દીક્ષા ૧૯૯૨, આચાર્ય ૧૯૪૩ પાલીતાણું, સ્વર્ગ ૧૫૨ જેઠ સુદ ૮. ગુજરાનવાળા શહેરમાં. અહીં તેમના પગલા છે, તેમના ૧૩ શિષ્ય છે, તે આગળ જણાવ્યા છે. તેમણે અજ્ઞાનતિમિરભાસ્કર, જૈન તત્વદશ તથા તત્વનિર્ણય પ્રસાદ વિગેરે ગ્રંથે બનાવ્યા છે. ૭૪ કમળમૂરિ–જન્મ ૧૯૮, ઢેઢક દીક્ષા ૧૦૦, સંવેગી દીક્ષા ૧૦૨ અમદાવાદ, આચાર્યપદવી પાટણમાં ૧૫૭, સ્વર્ગવાસ ૧૯૮૩. તેમના ગુરૂ લક્ષમીવિજય ને તેમના ગુરૂ આત્મારામજી. ૨૦૦૪ યુગપ્રધાન અને તેને ખુલાસો. જૈનશાસન–૨૧૦૦૦ વર્ષ ચાલશે, તેમાં ર૩ ઉદય થવાના છે, અને તેમાં (૨૦૦૪) યુગપ્રધાન થવાના છે, તેને પહેલા ઉદય ૬૧૭ વર્ષ ૧૦ માસ ૨૭ દિવસને ગયે, તેમાં ૨૦ યુગપ્રધાન થઈ ગયા, અને બીજો ઉદય ૧૩૮૦ વર્ષ ૧૦ માસ ૨૯ દિવસને ગ, તેમાં ૨૩ યુગપ્રધાન થઈ ગયા, હાલ ત્રીજે ઉદય ચાલે છે, તે ૧૫૦૦ વર્ષ ૧૧ માસ ૨૦ દિવસ સુધી છે, તેમાં ૯૮ યુગપ્રધાન થવાની છે, તેમાં ૧૫ થઈ ગયા ને હાલમાં સેળમાં વિચરે છે, તેમનું નામ સિદ્ધગેલ છે, તે વીર સં. ૨૪૭૯ સુધી રહેશે. તેમની વીર સં. ૨૪૪૧ માં આચાર્યપદવી છે, એટલે (વિક્રમ સં. ૧૯૭૧ થી તે ૨૦૦૯ સુધી વિચરતા રહેશે.) ત્રીજા ઉદયના ૧૬ યુગપ્રધાનને નામાદિ કઠો. યુમનામ ગ્રહસ્થ દીક્ષા આચાર્ય [ યુjનામ ગ્રહસ્થ દીક્ષા આચાર્ય વર્ષ | વર્ષ | વર્ષ વર્ષો વર્ષ | ૧ પાંડિવથ ! ૯ ૯ / ૯ ધર્મરૂચિ | વિનુમિત્ર ૧૦ ૪૫ ૧. વિનયચંદ્ર ૩ હરિમિત્ર | ૪ | ૫૦ ૧૧ શિલમિત્ર ૪ મંડલ | ૧૫] ૫૦ | ૩૦ ૧૨ દેવચંદ્ર પ જીનપતિ ૬ ચંદ્ર. * શ્રી ખંડીલ ૧૪ ૭ નવલલભ ૧૦ ૩૦ ૧૫ શ્રી ધમાલ ૮ જીનપ્રભ | ૧૨ / ૧૨ ૧૨ In૬ સિદ્ધગેહ ૧૩ શ્રીચંદ્ર | થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy