SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International For Private & Personal Use Only પાંચ ઇંદ્રિયો તેના તેવીશ વિષય અને બસે બાવન વિકારનાઇદ્રિય નામ ૨૩ વિષયેના નામ ૨૫ર વિકાને અનુક્રમ ] સ્પર્શેન્દ્રિ આઠ વિષય છ— વિકારની સમજ હળવે, ભારે, લખે, ચેપડો, સુંવાળા, આઠ વિધ્યને સચિત, અચિત, મિશ્ર, એ ત્રણે ગુણતાં ૨૪ થાય, તેને સારા ખડબચડે, ટાઢ, ઊનો. નરસાએ ગુણતાં ૪૮ થાય, તેને રાગ દ્વેષે ગણતાં ૮૬ થાય. ર | રસેંદ્રિ - છ વિષય બોતેર વિકારની સમજ (મા) ખાટો, ખારે, તીખો, કડ, છ વિષયને સારા, નરસાથે ગણતાં ૧૨ થાય, તેને સચિત, અચિત, મિશ્ર કષાય, ગુણતાં ૩૬ થાય, તેને રાગ દ્વેષે ગુણતાં ૭ર થાય. ઘાણે દ્રિ બે વિષય બાર વિકારની સમજ સુગંધ, દુર્ગધ. બે વિષયને સચિત, અચિત, મિથે ગુણતાં છ થાય, તેને રાગ છે ગુણતાં ૧૨ થાય. કI ચક્ષુદ્ર પાંચ વિષય સાઠ વિકારની સમજ સફેદ, રાતે, લીલે, પીળા, કાળા | પાંચ વિષયને શુભ, અશુભ ગણતાં ૧૦ થાય, તેને સચિત, અચિત, મિથે ગણતાં ૩૦ થાય, તેને રાગ, દ્વેષે ગણતાં ૬૦ થાય. શ્રોતેંદ્રિ ત્રણ વિષય બાર વિકારની સમજ સચિત, અચિતને મિશ્ર. ત્રણ વિષયને શુભ, અશુભ ગુણતાં છ થાય તેને રાગ દ્વેષે ગણતાં ૧૨ થાય. આ પાંચે ઈદ્રિયો પૈકી-દરેક ઈજ્ય પિતે પિતાના જ વિષયને જાણે, પણ બીજી ઇયિના વિષયને જાણે નહિ. એ પાંચે ઇંદ્રિના તેવીસ (૨૩) વિષય અને બબાવન (૨પ૨) વિકાર કહ્યા, તેનું જાણપણું મન સહિત જીવ જે જે ઇદ્રિયમાં ભળે, ત્યારે તે તે ઇંદ્રિય પિતાના વિષયને જાણે, પણ જીવના વ્યાપાર વિના સર્વે ઈદ્ધિ જડરૂપ છે, તેથી વિષયને જાણે નહિ. ( ૬૧ ) ' www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy