________________
(૧૬૯ ) એકસોને આઠ ગ્રંથ– શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ પણ શ્રી સંઘના તથા જનસમુદાયના લાભાર્થે ઉપગી એવા એકસેને આઠ (૧૦૮) ગ્રંથની રચના કરી છે, ધન્ય છે આવા ઉપકારી મહાત્માઓને. પિરસી સાઢરસી પુરિમુદ્ર પ્રમાણ
અંગ છાયાયે માપ
શ્રા. ભા. આ કા. મા. પ. મા. શા. શૈ. વૈ. જે. અ. પારસી, પગ આગળ. --૮૩ ૩-૪૩-૮૪ ૩-૮૩-૪૩ ૨-૮-ર
સાઢપોરી પગથી.
૪
૬ ૭
૮
૯ ૧૮
૭
૬ ૫
૪
૩
પુરિમુદ્રા પગથી.
પિરસી પ્રમાણ.
મનહર છંદ. સ્વ શરીર છાયા જ્યારે, બે પગલાં થાય ત્યારે,
અશાડ માસમાં ત્યારે, પિરસી મનાય છે. પિષમાસે ચાર પગ, હવાથી પિરસી કહી;
ચૈત્ર તથા આસો માસે, તી પગે ગણાય છે. આ પારસી પ્રમાણમાં, સાદી આંગળ એક;
પષ્મીએ બે આંગળની, વૃદ્ધિ હાની થાય છે, એમ એક માસે ચાર, આંગળની વૃદ્ધિ હાની
જેમ જ્યાં સંભવે તેમ, લલિત કરાય છે; સાઢ પિરસીને પુરિમુઠ્ઠ પ્રમાણ.
મનહર છંદ. શ્રાવણમાં ચાર પગ, ત્યાંથી અનુક્રમ માસે,
એકેક પગ વૃદ્ધિયે, પિષે નવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org