________________
૨૦૮ લય સત્તર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચેમાસ એ; વિજય દશમી વિજય કારણ, કિ ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એક નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુન્ય પ્રકાશ એ, ૫
- અવનવા ગણું સમયસુંદરજીત ચાર શરણું. ૧ મુજને ચાર શરણાં હેજે, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવલી ધર્મ પ્રકાશીઓ, રત્ન ત્રણ અમુલખ લાધુજી. મુ. મે ૧ ચૌગતિતણા દુઃખ છેદવા, સમરથ શરણ એ હોજી; પૂર્વે મુનિવર હુવા, તેણે કીધ શરણાં તેહાજી. મુ| ૨ સંસા ૨ માં હી જીવ ને, સમરથ શરણું ચાર;
ગણું સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકા રાજી. મુ. ૩ ૨ લાખ ચોરાસી જીવ ખમાવીયે, મન ધરી પરમ વિવેકેજી; મિચ્છામિ દુક્કડ દીજીયે, જિનવચને લહીયે ટેકેજી. મુ૪ સાત લખ ભૂ દગ તેક વાઉના, દશ ચૌદ વનના ભેદેજી; ખટ વિગલ સૂર તિરિનારકી, ચૌ ચૌ ચોદે નરના ભેદેજી. મુળા પ જીવાનિ એ જાણીને, સૌ સૌ મિત્ર સંભાજી; ગણ સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાવેજી. મુ. ૬ ૩ પાપ અઢારે જીવ પરિહરો, અરિહંત સિદ્ધની શાખે ; આવ્યાં પાપ છુટીએ, ભગવંત એણે પેરે ભાખે. મુગા ૭ આશ્રવ કષાય દીય બંધના, વળી કલહ અભ્યાખાનજી; રતિ અરતિ પશુન નિંદના, માયામહ મિથ્યાત છે. મુકે ૮ મન વચ કાયાએ જે કર્યો, મિચ્છામિ દુક્કડે તેજી; ગણ સમયસુંદર એમ કહે, જૈનધર્મને મર્મ એહાજી. મુ. ૯ ૪ ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંયમ સુધાજી, પૂર્વ =ષિ પંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધ્ધજી. મુ૧૦ અંત પંત ભિક્ષા ગોચરી, રણ વને કાઉસગ્ગ કરશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સુધે ધરશું છે. મુ. ૧૧ સંસારના સંકટ થકી, હું છુટીશ અવતારો, ધનધન સમયસુંદર તે ઘડી, તો પામીશ ભવને પારેજી મુ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org