________________
આ આઠ અલવી-સંગમ કાલ કસાઈ ને, કહી કપીલા નાર,
અંગારમદન આચાર્ય, નજીવ પ્રરૂપનાર. પાંચમે મુનિ પાલકને, કૃષ્ણસુત નામે પાલ.
ઉદાયીઘાતક વિનયરત્ન, અભવી આઠ નિહાલ.
પ્રસંગે ભવિ અભવિ ખુલાસે. અભવિ ન પામે–સલાકી અનુત્તરવાસી, ત્રાયતિંશક જાણ;
ચૌદપૂવી ઇંદ્રપણું, ને જિન વાર્ષિકદાન. દીક્ષા તીર્થકર કહી, શાસનદેવી યક્ષ,
અભવી એ પામે નહિ, શાશ્વે શાખ પ્રત્યક્ષ. ભવિની ઓળખ-ભવ્ય અભવ્ય જીવ લક્ષણે, સમજાવ્યું એ સાર;
હું ભવ્ય વા અભવ્ય છું તે, ભવિને થાય વિચાર. અલવિને બેધ–વિના બેઠા જીવથી, અભવીના અવધાર;
અનંતગુણ મોક્ષે ગયાં, નયચકે નિરધાર.
પીંગળના આઠ ગણ આ આઠ ગણે-મગણ નગણું અને યગણ, ભગણ સગણથી ભેલ,
તગણ જગણ મળી રગણ, કર કવિતા રસરેલ. આઠે ગણના લઘુ ગુરૂની સમજ.
મનહર છંદ. મગણમાં ત્રણે ગુરૂ, નગણમાં લઘુ ત્રણે,
લઘુ ગુરૂ ગુરૂ એમ ગણુમાં આવે છે; ગુરુ લઘુ લઘુ ગણ ભાળીયે તે ભગણમાં,
સગણમાં લઘુ લઘુ ગુરૂ એક ગાવે છે; ગુરુ ગુરુ લઘુ એક તગણમાં આવે તેમ,
લઘુ ગુરુ લઘુ તે તે જગમાં જીવે છે; ગુરુ લઘુ ગુરૂ રોજ રગણમાં આવી રહે
પીંગળે લાલત ગણું આડે એમ થાવે છે કે ૧ લઘુ ગુરૂ પદ-સારંગી ભજન ગવાવી ભેજન ગમતા ખાય
સંસાર અપાર આથડે, એને નહિ ઉપાય, ૧પાલક, ૨ પાલક, ૩ નામના સાધુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org