SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૭ : ધર્મ– એજ ખરો ધર્મ–જ્ઞાન દર્શન ચારિત્ર તપ, ધર્મ ચાર તે ધાર; ધમ ધમની હાયથી, પમાય ભવનો પાર. આ ધર્મના દ્વાર-ક્ષમાને નિર્લોભા પણું, નિષ્કપટતા ને ધાર; અહંકારને ત્યાગ ચાર, દાખ્યાં ધર્મનાં દ્વારા ધર્મથી શું નથી મળતું-સર્વે મળે છે. છ –હાલાને ધન ધીંગ, કામને કામ કરારી; અથી ને અર્થ લાભ, સૌભાગ્યે શોભા સારી. સુત વાંછાયે સુત, રાજ્ય વાંછીયે રાજા; વૈભવ વિવિધ વાસ, સ્વર્ગના સુખો ઝાઝા. શિવસુખ સહિસલ્વર મળે, સાધન શુભ સધાય છે; કો નહિ લલિત રહેકામના, ધાર્યું ધર્મથી થાય છે. ૧ ધર્મ થકી વૃદ્ધિ-ધર્મ વધતાં ધન વધે, ઘન વધ મન વધ જાય; મન વધતાં મનસા વધે, વધત વધત વધ જાય. ધર્મ વિણ ધો -ધર્મ ઘટેતા ધન ઘટે, ધન ઘટ મન ઘટ જાય; મન ઘટતાં મનસા ઘટે, ઘટત ઘટત ઘર જાય. ધર્મ અને તેને ચાર પ્રકાર દહે–દાન શીલ તપ ભાવને, સેવે સાચો ધર્મ, સંસાર સવિ છેદીને, પામે પરં શિવસર્મ. શ્રી તીર્થકર ભગવંતે આગમમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારને ધર્મ વખાણ્યો છે. તે ચારે પ્રકારના ચાર કુલકે, શ્રી જગચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવેંદ્રસૂરિએ રચેલાં છે, તેને અનુક્રમે ભાવાર્થ કુલક સંગ્રહના આધારે લખ્યું છે. પ્રથમે દાનને મહિમા કહ્યો છે, તેથી કરી પ્રાણી માત્ર પ્રાતઃ સમયમાં દાતારનું જ નામ લેવું શ્રેષ્ઠ ગણે છે, તીર્થકર પણ દિક્ષા લેતી વખતે પ્રથમ વરસીદાન દઈ પછી દિક્ષા લેવી શ્રેષ્ઠ ગણે છે, તીર્થકર જ્યાં તપનું પારાણું કરે ને જ્યાં ગોચરી રે ત્યાં સાડાબાર કોડ સેનૈયાની વૃષ્ટી દેવતાઓ કરે છે. જે મનુષ્ય વશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy