________________
: ર૬ : પ્ર. ખરૂં મિચ્છામિકકડું કયું? ઉ૦ જે દુષ્કૃતને મિથ્યા કરી તે
દુકૃત સંબંધી કારણને ફરીને સેવે નહીં અને ત્રિવિધ પડિકકમે તે. પ્ર. તેવા દુષ્કૃતને ફરીને સેવે તે કે કહેવાય ? ઉ. જે પાપને મિથ્યા કરી તે ફરીને સેવે તે પ્રાણી પ્રત્યક્ષ મૃષાવાદી અને માયા
કપટના નિવિડ પ્રસંગવાળે જાણ. પ્ર. મિચ્છામિકડું શબ્દને શું અર્થ છે? ઉ૦ “મિ” મૃદુ માર્દ. વપણુંને વિષે છે, “અચ્છા” દોષનું આચ્છાદન કરવાને અર્થે છે, “મિ ” મર્યાદામાં સ્થિત થવા માટે છે, “દુ” એવા આત્માની દુર્ગછા કરું છું, એમ જણાવવા માટે છે, “ક” મહારાં કરેલાં પાપ એમ સૂચવે છે, અને “તું” તે પાપને ઉપશમવડે બાળી નાખું છું એમ સુચવે છે, આ પ્રમાણે “મિચ્છામિ દુકકડું”
શબ્દના દરેક અક્ષરને અર્થ સંક્ષેપથી કહ્યો. પ્રવ્ર તપ કેવો કરે? ઉ૦ જે તપથી મનને અસમાધિ ન થાય,
ઈદ્રિયની તથા મન, વચન, કાયાના ગની હાની ન થાય તે કરે. પ્ર. એથી ચાર મળે તે કેનાથી? ઉ૦ કર્મથી (આયુ, દ્રવ્ય, વિદ્યા, મણ) પ્રહ સે કરતાં પણ એક સારે તે કેણ? ઉ૦ મુખ કરતાં સમજુ ર૦ મહેનતે મેળવેલું ધન એક રીતે ત્યાગવું. ? ઉ૦ સુપાત્રદાને. પ્ર. એક દરિદ્રતાને નાશ કરે છે તે શું? ઉ૦ દાન આપવું તે પ્ર. એકને દાન આપવું તે નકામું છે તે કેને? ઉ૦ ધનવાનને. પ્રન્ટ કયા એકથી ખેત્ર બગડે? ઉ સાધુ વિના અને ખરાબ બીજથી. પ્ર. એક સ્વર્ગને ઘાસ તુલ્ય માને છે તે કોણ? ઉઠ ત્યાગી પુરૂષ. પ્ર. એક સ્ત્રીને ઘાસ સમાન ગણે છે તે કેણ? ઉ૦ ઇંદ્રિય જીતનાર પ્રએક પિતાને પ્રાણ ઘાસ સમાન માને છે તે કોણ? ઉ૦ શૂરવીર પ્ર. મરી જનારને એક મિત્ર ? ઉ૦ પૂર્વે કીધેલું સત્કર્મ. પ્રદ એકમાં હર્ષશેક કામ આવે નહિં તે શેમાં? ઉ મરણમાં. પ્ર. એક સમાન બીજી વ્યાધી નથી તે કયી ? ઉઠ કામ સમાન. પ્ર. એક સમાન બીજે ઘાતક શત્રુ નથી તે કેણુ? ઉમેહ સમાન. પ્ર સ્વરૂપને એક જ શોભા આપે છે તે કોણ? ઉ૦ સગુણો. પ્ર. કુળને એકજ દીપાવે છે તે કોણ? ઉ ઊત્તમ સ્વભાવ. પ્ર. મેટું કુળ હોય પણ એક વિના નકામું તે શું ? ઉ૦ વિદ્યા વિના. પ્ર. વિનય એક પાસેથી શીખવે તે કેની? ઉ૦ રાજાના પાસેથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org