SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) નિષેધ પણ કર્યા નથી, પરંતુ જે કાર્ય કરવું તે દ ભ રહિત કરવું એવી પરમેશ્વરની આજ્ઞા છે. ૨૦ જેમનું ચિત્ત અધ્યાત્મને વિષે આસક્ત છે, તેવા પુરૂષાએ થાડા પણ દંભ કરવા યોગ્ય નથી. સમુદ્રને તરનારા પુરૂષાના વહાણને એક છિદ્રના લેશ પણ ચગ્ય નથી. ૨૧ મહિનાથ વિગેરેને લેશમાત્ર પણ રાખેલે દંભ સ્ત્રી વેદના અનનુ કારણુ થયા હતા, એથી તેના ત્યાગ કરવાને મહાત્મા પુરૂષ પ્રયત્ન કરવા જોઇએ. ૨૨ ભવ–સ્વરૂપ ચિંતા. એવી રીતે દુભ રહિત આચરણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી, સારી બુદ્ધિવાળા પુરૂષે સમાધિ પ્રાપ્ત કરી, પેાતાના ચિત્તને વિષે ક્ષણવાર આ સંસારનું સ્વરૂપ ચિતલવું, એ સ ંસા૨ના સ્વરૂપની ચિંતા અધ્યાત્મના પ્રદેશરૂપી સરેાવરના તીરની લહરી છે, જે વૈરાગ્ય પ્રમુખરૂપ પ્રીતિકારી પવનથી પુષ્ટ થયેલી છે, તે સત્પુરૂષાને સુખને માટે થાય છે. ૧ આ સંસારરૂપ સમુદ્ર કે જેમાં એક તરફ કામરૂપી દુઃસહ વડવાનળ સળગી રહ્યો છે, એક તરફ વિષયરૂપી પર્વતના શિખર ઉપરથી જુદા થયેલા પાષાણા પડી રહ્યા છે, અને એક તરફ વિકારરૂપી નદીના સંગમથી ક્રોધરૂપી ચકરીએ થયા કરે છે, તેવા આ સંસારૂપ સમુદ્રમાં કાને ભય ન થાય ? ૨ રતિ-વિષયના સંતાપથી ચપળ એવી પ્રિય–સ્રીરૂપ જવાલા જેમાંથી નીકળે છે, કમળ દળના જેવી શ્યામ કાંતિવાળા કટાક્ષરૂપી ધૂમાડાના જથ્થા જેમાંથી પ્રગટ થાય છે અને ઘણા વિકારાને કરનારા વિષયા રૂપી અગારા જ્યાં અંગને ખાળે છે એવા સસારરૂપી અગ્નિમાં સુખ યાં સુલભ છે? ૩ જેમાં સ્વભાવે કૃપણુ એવા પ્રાણીરૂપ પશુઓને ગળામાં પુત્ર-સ્ત્રીના સ્નેહરૂપ પાથ નાંખી વિષમ એવા વિષયરૂપ ધાતકી માણસા અતિ દુ:ખી કરી પીઠે છે, તે સ'સાર અહા! માટા ભયને કરનારૂં કસાઈના સ્થાનરૂપ છે. ૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy