SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪ ) સુખ અને દુઃખ-સુખમેં ધરો ન હર્ષ અતિ, દુઃખમે નહિ દિલગીર; સુખ દુઃખ સબ હી એકહે, જર્યું મૃગજળકો નીર. એ ખરે જેનાર-માવત્ રહેવું, પર રોકવા ! मात्मवत् सर्वभूतेषु, यः पश्यति सः पश्यति ॥ કુકમને ધર્મ–જેસે જવર કે જેરસ, ભજન કી રૂચિ જાય; સેંસે કુકર્મ કે ઉદય, ધર્મ બચન ન સુહાય. દાનત સુધારે--જેસી દાનત હરામકી, એંસી હર પર હોય; સાહિબકે દરબારમેં, પલ્લા ન પકડે કાય. કહે તેમ કર–કહેતા પણ કરતા નહિં, મુખકા બડા લબાર, કાલા મુખ લે જાયગા, સાહિબ કે દરબાર તેજ ખરે કામી-સાંમળ નર મુઢ છે, ઘસે ચામસે ચામ; સાચા કામી સેહી છે, કરે આત્મહિત કામ, ધમના અક્ષર-પથી ૫૦ મર ગયે, પંડિત ભયાન કેય; અઢાઈ અક્ષર પ્રેમકે, પઢે સે પંડિત હોય. વખત ન ગુમા-મુરખ નર જાણે નહિ, ક્ષણ લાખેણે જાય; કાળ ચિતે આવશે, શરણું કે નહિ થાય. અવસર ન ચુકે– અવસર આવે અવશ્ય કર, અવસર એ મત ભૂલ અવસર ચુક્યા છે તે, માણસ કેડી મુલ. છેવટે સુધારે–ભવબાજી રમતાં ભલે, હારે કદી રમનાર; છેલ્લી બાજી સુધરે, તે પણ બેડે પાર. આત્મ અનુભ-ગાવે એટલા ગાવયા, જેડે એટલા જોડા; આત્મ અનુભવ વિનાના, પ્રજાપતિના ઘડાં. એ આટલુણમાં–રાગ વિના જે આરડે, નિધનીયું પિમાય; નબળુ સબળને ગુણ કરે, આટલુણમાં જાય, ગુણસે જે ગુણ કીયા, તે કઈ દિ ગુણ જોયા નિર્ગણીસે ગુણ કીયા, આટા ધુળમાં બેયા. ખોટું ન લગાડે-જામે જૈસી બુદ્ધિ હે, તૈસી કહે બનાય વાંકે બુરો ન માનીયે, લેને કહાંસે જાય. કર્મ વિચિત્રતા–કયા કહું કીરતાર કું, પ્રારબ્ધકા ખેલ વિભિક્ષણ કું રાજ દીયા, હનુમંત કુખ્યા તેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy