________________
૩ જે આસને સ્ત્રી બેઠી હોય તે આસને બ્રહ્મચારી પુરૂષ
બે ઘડી સુધી અને તેજ પ્રમાણે બ્રહ્મચારિણે સ્ત્રીએ પુરૂષના
આસને ત્રણ પહોર સુધી બેસવું નહિ. ૪ સ્ત્રીના અંગોપાંગ સરાગ દષ્ટિયે જેવાં નહિ. ૫ ભાંત પ્રમુખને આંતરે સ્ત્રી પુરૂષ અને સુતાં હોય કે કામગ
સંબંધી વાત કરતાં હોય ત્યાં બેસી રહેવું નહીં ૬ પૂર્વ અવસ્થામાં સ્ત્રી સાથે કામક્રીડાદિ કીધી હોય તેનું સ્મરણ
કરવું નહિ. ૭ સરસ અને માદક એ આહાર લેવો નહિ. ૮ નિરસ એ આહાર પણ ચાંપીને લેવો નહિ. ૯ શરીરની રોભાદિક કરવી નહિ. શુદ્ધ શીલનો પ્રભાવ ને તેનું ફળ.
મનહર છંદ. શુદ્ધ શિલ માન્યું વર કુળની ઉન્નતિકર,
પરંભૂષણ તે ઘર અહિ માળ થાય છે; નહિ જાય તેવું ધન ઘણે ઘણું થાય ગણ,
સુગતિનું સ્થાન એથી અગ્નિ શીત થાય છે; કુગતિને નાશ કરે યશ ઘણે આવે ખરે,
નિવૃતિના હેતુ પરે શીલ તે ગણાય છે; શૂળી સિંહાસન કલ્પવૃક્ષ જાણે ઝેર સુધા,
જેવું તે લલિત તેવું શીલ સુખદાય છે; બ્રહ્મચર્ય ગુણ સ્તવનાયે વીશ સ્થાનક
પુજાની બારમી ઢાળ જિન પ્રતિમા જિન મંદિરા, કંચનનાં કરે જેહ, બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમે નમે શિયલ સુદેહ.
કર્યું જાણ્યું કયું બની આવહી-એ દેશી. બ્રહ્મચર્ય પદ પૂજીએ, વ્રતમાં મુકુટ સમાન છે વિનીત. શિયલ સુરતરૂ રાખવા, કહી નવ વાડ ભગવાન છે વિનીત.
નમો નમે બંભવયધારિણું છે ૧ છે એ બાંકણ. કત કારિત અનુમતિ તજે, દીવ્ય દારિક કામ હે વિનીત; ત્રિકરણ ગે એ પરિહરે, ભેદ અઢાર ગુણધામ હે વિના ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org