________________
: ૭૨ :
સુપાત્ર દાનથી લાભ.
મનહર છંદ.
સુપાત્રે દેવાયું દાન દારિદ્રનુ ફ્રેડ સ્થાન દુર્ભાગ્ય કરે પ્રયાણ ઠીક સર્વિ થાય છે, અપકીર્તિ જાય કહીં વ્યાધિ એમ જાય વહી
પરાભવ થાય નહી સહિ સુખદાય છે; કાઢે દીનતાની કાસ આપદા ન આવે પાસ
ટળે અનર્થના ત્રાસ ભય ભાગી જાય છે, ઉપદ્રવ્યેા દળનાર સંપદાનું કરનાર
સુપાત્રે લાભ શ્રીકાર લલિત લેખાય છે. સુપાત્રની પ્રધાનતા.
આરાગ્યતા કરે એવું સાભાગ્યનું કારણ એ
ઉત્તમ આદરવાળું સુખનું નિધાન છે, વાંછિત વૈભવ મળે ઐશ્ચર્ય અધિક બળે
દેવની સંપદા વળે શિવનું સુકાન છે; સૌભાગ્ય આરોગ્ય શુભ ભાગના ભંડારરૂપ
ગુણ ગણુનું સમુહ દાન એક સ્થાન છે, દાને કીર્તિ કાંતિ પાય શત્રુ પ્રેમે પડે પાય લલિત ત્સુ લાભ થાય સુપાત્ર પ્રધાન છે. આ સુપાત્રમહાનુભાવ.
ગાયમ ગુણ સ્તવનાયે વિશસ્થાનક પૂજાની પદમી-ઢાળ દુહેા—છ છ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ; એ સમ શુભપાત્ર કે નહિ, નમા નમે ગાયય સ્વામ. દાદાજી માહે દન દીજે હા—એ દેશી.
॥ ૧ ॥
Jain Education International
દાન સુપાત્રે દીજે હા ભવિયા, દાન સુપાત્રે દીજે; લબ્ધિ અઠ્ઠાવીશ નાની ગાયમ, ઊત્તમ પાત્ર કહીજેહા. ભ૦ ૧ મુહૂર્તમાં ચાદ પૂરવ રચિયાં, ત્રિપદી વીરથી પામી; ચોદસે ખાવન ગુણધર વાંઘા, એ પદ અંતરજામીહા. ભ૦ ૨ ગણેશ ગણપતિ મહામંગળપદ, ગાયમ વિષ્ણુ નનિય ; સહસ્ર કમલદલ સાવન પંકજ, બેઠા સૂરનર પૂજો હા. ભ૦ ૩
For Private & Personal Use Only
॥ ૨ ॥
www.jainelibrary.org