SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International For Private & Personal Use Only ૧૨૬ પર નિંદા ચુગલીને મિથ્યા આપ વિગેરે પાપના ૧૩૬ મૃત્યુ પામેલા શરીરને લાકડા અથવા માટીના બેજાથી બહુજ ડરે.. ઢેફાની જેમ પૃથ્વી ઉપર છેડીને બાંધ વિમુખ ૧૨૭ સંસારને કેદખાનું સમજવું તેમાં મુંઝાવું નહી. થાય છે, તે તેં જોયા નથી? પણ ધર્મ તેમ છડી ૧૨૮ પ્રથમનુ ભેજન પાચન થયા શિવાય જમવું નહી. જતો નથી, તે તે સાથે જ આવે છે, માટે આત્મ હિંમેશા બેચાર કવળ એ છે આહાર કરવો. હિતેચ્છને ધર્મની અવશ્ય જરૂર છે. ૧ર૯ કુસંપ છે તે કજીઆનું મૂળ છે, માટે કુસંપ કરવો ૧૩૭ ધર્મધ્યાન કરીશ તે દુર્ગતિમાં પડતાં ધારણ કરશે. કરાવવો નહિ. ૧૩૮ તારા આત્માને ધર્મ સિવાય શાંતિનું સ્થાન નથી. ૧૩૦ જ્યાં સંપ છે ત્યાંજ સુખ રહેલું છે એમ સમજો. ૧૩૯ ધર્મ છે તે સંસારરૂપ સાગરના તોફાની તરંગને ૧૩૧ વિચારોને સુધારો થયા શિવાય, વચન અને કાયા- ઓળંગવાની હેડી છે અને મોક્ષની અનુપમ ને સુધારો થાય નહી. લીલા દેખાડનાર નોતમ વૈમાન છે એમ જાણવું. ૧૩ર સદ્ગુરૂની સેવા દુર્બસને નાશ કરે છે, અને ૧૪૦ ધર્મના મૂળ ઘણુંજ ઉંડા છે તે પુન્યશાળીજ ગુણને પ્રગટ કરે છે. મેળવી શકે છે. ૧૩૩ મારા પરમ સ્નેહી મારે જે કાંઈ કહેવાનું હતું ૧૪૧ ધર્મથી નિરપેક્ષ થનાર મનુષ્ય જે બીજે કશું તે કહ્યું છે, અને તે પણ ગુણગ્રાહી છે જેથી, મૂર્ખ ગણાય. હવે કાંઈ બોલવાનું નથી તે પણ થોડુંક સાંભળ. ૧૪ર જેમ કરી પાળ્યા વિનાનું ઔષધ નકામું થાય છે ૧૩૪ અનાદિ કાલની તારી પ્રમાદરૂપી નિદ્રા ત્યાગીને તેમ ધર્મના નિયમ પાળ્યા સિવાય પ્રભુ ભજવાતે જાગૃત થા, ને જરા આંખ ઉઘાડીને જે? પણ નકામા છે. ૧૩૫ તારૂ કુટુંબજે? તેઓ કયાંથી આવ્યા ને ક્યાં જાશે, તું ૧૪૩ પોતાને હક બજાવવો હેલ છે, પણ ધર્મ બજ પણ ક્યાંથી આવ્યો ને કયાં જઈશ તેનો વિચાર કરી વો મુશ્કેલ છે, જેમ ફળ ખાવા તૈયાર છે, પણ (૧૪૨) www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy