________________
પલ્યોપમનું પ્રમાણ અને વધુ ખુલાસે.
મનહર છંદ. એક જોજન પહેળે લાંબે ઊડે ફપ કલ્પી,
તુર્ત જન્મા યુગલિક, વાળ તેમાં ભરવા; યુગલિક વાળ કહ્યા તેના ન દેવથી થાય,
તેવા તેના ઝીણા ઝીણા કકડા તે કરવા. ચ સહસ છનું રેમ, કર્મભૂમિ મનુષ્યને,
એક વાળ થાય સાત, આઠ ભાગ ધરવા; વિશ લાખને સતાણું, સહસ સેને બાવન,
કકડા કરાયા તેને, કંપે કહ્યા ભરવા. કકડા કહ્યા તેનાથી, ફૂપ ઠાંસી ઠાંસી ભરે,
ચકી શન્ય જાય ત્યાંથી, આગ લગાડાય છે; ગંગા સિંધુ નદી વહે, દળે ખસેકે ન દહે,
ફૂપ તે ઠાંસી ઠાંસી, ભર્યાનું કહાય છે; સે સે વર્ષે એક એક, કકડ કઢાય ત્યાંથી.
કૂપ ખાલી થયે એક, પપમ થાય છે, ઉદ્ધાર અદ્ધાને ક્ષેત્ર, સૂક્ષ્મ બાદર લલિત,
પપમ છ થાવે આ બાદર ગણાય છે;
સાગરોપમ, ઉસ્સપિણીને અવસરપિણી પ્રમાણુ. સાગરોપમ–દશ ક્રોડાકોડ પાપમ, એક સાગરે થાય,
દશ કોડાકોડ સાગર, ઊસ્સર્પિણી કહાય, ઊત્સરવર- દશ કોડાકેડ સાગર, અવસરેમ્પિણ જાણ,
મ્પિણી. ઊસરવરચિપણના, આરા બાર પ્રમાણ ઊત્સપિણું– દુષમ દુષમને દૂષમા, દુષમ સૂષમાં ધાર, આર-નામ. સુષમ દુષમાને સુષમા, સુષમ સૂષમાં સાર. અવસરપિ– સુષમ સુષમ ને સુષમા, સુષમ દૂષમાં જાણ, આરાનામ દુષમ સુષમાને દુષમા, દુષમ દષમ પ્રમાણે,
જ સૂષમા સ
સુષમ ને સુષમા
વીઆરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org