________________
: ૯૮ :
એ ગંધનું માપ-પાપા ભર આની બે રતિ, અધ પાપા ભર માન;
બે આનીભર કર ઝીણું સમજી સવી પ્રમાણ. પહેલાં તપાસ-નાડી મૂવમળજીભ શબ્દ, સ્પર્શ સ્વરૂપ તે જાણ;
દ્રષ્ટિ રેગી દવા કરતાં, પહેલાં કર પિછાન. મૈથુન પ્રકાર–સ્મરણ કીર્તન ને કીડા, જેવું ગુહા ભાષણ
સંકલ્પ અધ્યવસાય ને, કિયા ઉત્પત્તિને ગણ. મેથને સ્થિતિ–કંપ થવેદ શ્રમ મૂચ્છ, ચકી ગ્લાની બળક્ષય,
ક્ષય આદિક રે ઘણા, મહાન મૈથુને ભય. આઠ મદ ને તેના ધારક,
મનહર છંદ. હરિકેશી જાતિ મદે ચંડાળનું ઘર પાયા
કુલે કેડાછેડી ભવ મરિચિ ભમાવ્યા છે, બળ મદે શ્રેણિક તે નતણું દુઃખ ભોગે
સનતકુમાર રૂપે કાયથી રીબાયા તે; કુરગડુ તપ મદે તપ અંતરાય પામ્યા
દશારણ ઇંદ્ર રિદ્ધિ દેખીને બુઝાયા તે, વિદ્યાથી સ્થલિભદ્ર ને રિદ્ધિથી સુભૂમ નકે આઠેથી લલિત આમ પૂર્ણ દુઃખ પાયા તે. ૧ શિખામણના આઠ બોલ.
મનહર છંદ. દયાપાળ દાનેશ્વરી ધર્મ પાળ કહ્યો જ્ઞાની,
પાપથી જે ડરે તેને પંડિત કહાય છે; પાચે ઇંદ્ધિ વશ જેને શૂરવીર કહ્યો તેને,
સત્યવક્તા સિંહસમે પ્રબલ પંકાય છે. પરોપકારી ધનીક કુલક્ષણ ત્યાગી ડાહ્યો.
નિધન નેહ પાલક મિત્ર જ મનાય છે; આઠ શિખામણ બેલ તેનું ઠીક કરી તેલ,
હૃદયે રાખે લલિત સદા સુખદાય છે. ૧ પા તેલ, પા તેલો, આનીભાર, બે રતિભાર, અર્ધો તોલે પા તેલ, પા તોલે, બે આનીભાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org