SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૩ : મોક્ષ જવાના ૧૧ ઉપાય. ( મનહર છંદ. ) જીવ રક્ષાયે રહેમ વીતરાગ પૂજા પ્રેમ, ભાવ ભક્તિયે સિદ્ધાંત સાંભળવા યાર છે; સાધુને નમવું જાણે અહંકાર ત્યાગ આણે, સમ્યકત્વ ગુરૂને માને દૂર માયા કાર છે. કોધનું સમાવવું ને લેભરૂપ વૃક્ષનું જે, મૂળથી ઉખુડવું તે હૃદયે વિચાર છે; મનનું શોધવું શુદ્ધ ઇંદ્રિય ગણુ દમન, મક્ષ જવા ઉપાય આ લલિત અગીયાર છે. પર્યસણના ૧૧ વાર અને તે આરાધનથી લાભ ૧ ચૈત્ય પરિપાટી, ઇંદ્રની પદવી પામે તથા મનુષ્ય લોકમાં શ્રેષ્ઠ સુખ પામે. ૨ સાધુ ભક્તિ. વિમાનીક દેવપણાની પ્રાપ્તિ થાય. ૩ કલપસૂત્ર શ્રવણ. તે આઠમે ભવે મોક્ષ પામે, તેને મહિમા તેનું બહુમાન કરનાર તથા સાંભળનાર ઈચ્છિત સુખ પામે. ૪ જિનેશ્વર પૂજા, બહુમાન પૂર્વક સેવા પૂજા કરે છે, ૩–૭– ૮ ભવે મોક્ષે જાય. ૫ સંઘ વાત્સલ્ય. પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિક. ૬ સંઘપૂજા. પૂજા, સેવાભક્તિ, વિનયાદિક કરવા તે. ૭ અમારીપટ. તે ત્રીજા ભવે મુક્તિસુખ પામે. ૮ અઠ્ઠમ તપ, નાગકેતુની પેરે ભાવપૂર્વક કરવાથી કેવળપામે ૯ જ્ઞાનપૂજા. આવતા ભવે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ૧૦ સંવત્સરી પ્રતિક તે ઊત્તરોત્તર મેક્ષ સુખને પામે. ૧૧ સંવત્સરી ખામણુ દરેક સાથે મૈત્રી ભાવના રાખે ને ખમાવે. ધર્મરૂપી કલ્પવૃક્ષની ૧૧ વસ્તુ-૧ સમક્તિ રૂપી મૂળ, ૨ ધીરજરૂપી કંદ, ૩ વિનયરૂપી વેદિકા ચેકી, ૪ ચશરૂપી બીજ, ૫ પાંચ મહાવ્રતરૂપી સંઘ, ૬ ભાવનારૂપી ડાળી, ૭ જ્ઞાનરૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy