________________
: ૮૯ : હૃદયમાં રાખે—ઉપકાર ગુરૂવચ સજનતા, વિદ્યા નિયમવીતરાગ
| નવકાર ને ચિત્ત નિર્મળ, હૃદયે ધર તસ રાગ. તે વધે જાય છે કીર્તિ કુલ સુપત ને કલા, મિત્ર ગુણ ને સુશીલ
એ વધતાં ધર્મની વૃદ્ધિ, માનવ માને દિલ. આનિષ્ફળનથી-સુપાત્ર દાનથી શિવગતિ, અન્યથી દયા અપાર;
ભલુ સન્માન ભૂપ દીયે, મિત્રે પ્રીતિ નહિ પાર. નિર્મળ ભક્તિ નોકર દીયે, શત્રુયે વૈર સમાય;
થશ વૃદ્ધિ થાય યાચકે, નિષ્ફલ દીયું ન થાય. સાત પ્રકારની અંગ વસન મન ભૂમિકા, દ્રપકરણ સાર; શુદ્ધિ ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર
મન વચ કાર્ય વસ્ત્ર ભૂમિ, ઉપકરણ દ્રવ્ય જાણ
શુદ્ધિ એ સાત પ્રકારની, સમજે સાર સુજાણ. આ ઉત્તમપણું–વય કુલ શીલ રૂપ અનેક પદવી જ્ઞાન પ્રગ;
ઉત્તમપણાના ભેદ તે, સાત મેળ સંગ. કીર્તિના પ્રકાર–દાન પૂન્ય વિદ્વજન તણું, નવકૃત કાવ્યો સાર;
આવર્તન શૌર્ય યશની, કીર્તિ સાત પ્રકાર. આસાતનેત્યાગે-સઠસંગત સાતે વ્યસન, કુસ્ત્રી કુપંથે દામ;
અસમાધિ રાગાદિ કષાય, ત્યાગી સાત તમામ. આસાતસુખ છે-શરીર સુખી ને દીકરા, નહિ રણ વિનિતનાર.
ઘરધામ પ્રતિષ્ઠા જુત, સાતે સુખ સંસાર. કે ન ગામાંતર ઠામઠરે, સુરૂપ ને તૃપ હાય;
ઈચ્છારમે વહેલ જમે, પડે સવી જન પાય. આસાત દુ:ખ-ટળે ન રેગ ભેગો ટળે, ખારૂં જળ દુઃખ વશ;
પરઆશ વાસ વંઠીયો, વધે રૂણ પરવશ. પાડેશ ચાડ ઘર તરૂ, જરેન અન્ન સહેમાર;
ચાલવું માગવું માંકણે, દુઃખ સાતે નહિ પાર. આમટાદુઃખ છે પરઈચ્છા આશી ભાવને, કર્માધીન પણ દીન
જન્મ મરણ અજ્ઞાન સાત, દુઃખ મોટા તે ગીન.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org