________________
( ૧૨૭ )
વીશ હજાર-જૈન મંદિર સંપ્રત્તિરાજાચે ૨૬૦૦૦ નવા જૈન મદિરા અધાવ્યાં હતાં.
સતાવીશ વસ્તુ વર્ણન મહાવીર જિનના ૨૯ ભવ
મનહર૭ ૬. વિદેહમાં નયસાર સૌધમે ધ્રુવ ભરત;
પુત્ર મરીચિ પાંચમા દેવે દેવા જાણીયે; કોચક બ્રાહ્મણ પાંચે છએ દેવ સૌદ્યમાં;
પુષ્પમિત્ર પુરાહિત સાતમે પ્રમાણીયે; સાદ્ય દેવમાં દેવ અગ્નિદ્યાત વિપ્ર નવે.
દશે ઈશાન ને અગ્નિ વિપ્ર ઠીકઠાણીયે; સન્ત કુમારના માર્ ભાર ધ્વજ વિપ્ર તેર. ચેાથા દેવ લાકે દેવ થાવર ધ્વજ વિપ્રને બ્રહ્મ દેવ
વિશ્વભૂતિ રાય પછી ત્રિપુષ્ટ વાસુદેવ ને સાતમી ન એકવીશે સિદ્ધ નર્ક પ્રિયમિત્રચક્રી અને મહાશુક દેવ પણું.
નરૃપ પછી ધ્રુવ પ્રાણત તે પાવીયા; સત્તાવીશે મહાવીર તર્યા ભવજળ તીર.
Jain Education International
ચૌદ ઉર આણીયે; લાકે દેવ,
સ્વર્ગોમાં સિદ્યાવીય; વીશે. તીય ચે ભમાવીયા;
૨
લલિત નમાવે શિર લેખે પ્રભુ લાવીયા; સતાવીશથા ભવા—( બ્રામણ કુંડ ગામમાં ૮૨ દિવસ રૂષભદત્તને દેવાનંદના પુત્ર) પછી ૮૩ મી રાત્રિયે ક્ષત્રિયકુંડ નગરમાં ઈક્વાકુ કુલે ત્રિસલાકુખે આવ્યા
શ્રી શત્ર'જયગિરિ ઉપર-સર્વે ટુકામાં થઇ પાષાણુ અને ધાતુની કુલ પ્રતિમાઓ (ર૭૦૦૦) સતાવીશ હજાર છે, તે આજથી વીશેક વર્ષ ઉપર શ્રી મણીવિજય મહારાજે દસ દિવસ સુધી જાતે પરિશ્રમ લઈ ગણેલ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org