________________
: પર :
વિદ્યાનું. ૨ રાજાને સેનાનુ. ૩ વેપારીને વેપારનું અને ૪ સાધુને જ્ઞાનનુ.
૫૦ કયા ચાર સ્વાર્થ સરે આશ્રીતાના ત્યાગ કરે. ઉ॰ દ્રવ્યહીનને વેશ્યા. ર અધેર રાજાને પ્રજા. ૩ ફળ વિનાના ઝાડના પ્રજા. ૪ જે ઘર જમે તેનેા અતીથી.
૨
પ્ર॰ કયા ચારને ચાર વસ્તુ દૂર નથી. ઉ॰ ૧ સામ ને અર્થ. ૨ વેપારીને વસ્તુ. ૩ વિદ્વાનને કોઇ દેશ. ૪ મધુર ખેલનારને મિત્ર. પ્ર૦ કયાં ચાર ધર્મ આચર ન કહેવાય. ઉ૦ ૧ તપ. ૨ શૈાચ. ૩ યા. ૪ સત્ય.
પ્ર૦ કયા ચાર ન સાધ્યાં તેનું જીવતર વ્યર્થ. ૦ ૧ ધર્યાં. ૨ અ. ૩ કામ. ૪ મેાક્ષ.
પ્ર॰ શાસ્ત્ર સાંભળવાથી કયા ચાર લાભ થાય. ઉ૦૧ આપણા ધર્મની ખખર પડે. ૨ ખરાબ બુદ્ધિ જાય. ૩ જ્ઞાન વધે. ૪ મેાક્ષ પણ મળે.
પ્ર॰ કયા ચાર નહિ મળ્યાનો ઇચ્છા કરે. ઉ૦ ૧ નિરધન ધનનીર. વાચા નથી તે ખેલવાની. ૩ માણસ સ્વર્ગની. ૪ દેવતા મેાક્ષની. પ્ર॰ કાણુ પાતાનું કર્યું પાતે ભાગવે છે. ઉ૦ ૧ આત્મા કર્મ કરે છે. ર તે પોતે ભાગવે છે. ૩ સંસારમાં પેાતે ભમે છે. ૪ તેથી મુક્ત પોતે થાય છે.
પ્ર॰ એક બીજાનું પાપ આશ્રીતાને
લાગે તે કાનુ. ઉ॰ મુખ રાજાને પ્રજાનુ. ૨ રાજાનું કર્યું. પ્રધાનને. ૩ સ્રીએ કીધેલું પતિને. ૪ શીષ્યે કીધેલ ગુરૂને.
પ્ર॰ ક્યા ચારને સદા શત્રુ જેવા સમજવા. ઉ૦ ૧ છેાકરાને કરજ મુકે તે ખાપ. ૨ ઘણી સ્વરૂપવાન સ્ત્રી. ૩ છેાકરા આખરૂદાર હાય ને માતા વ્યભિચારીણી હાય તે. ૪ મુર્ખ પુત્ર.
પ્ર॰ કાને કયા સ્વભાવિક ગુણુથી વશ કરવા. ૩૦ ૧ લેાભીને દ્રવ્યથી ૨ અભીમાનીને નમ્રતાથી. ૩ મુરખને મરજી પ્રમાણે ચાલવાથી. ૪ પંડિતને યથાર્થ ભાષણ કરવાથી.
પ્ર॰ કયા ચાર વધારે દુ:ખને દેનારા છે. ઉ૦ ૧ રાજ્યમાં અધમી. ૨ મિત્ર. ૩ કુદ્ધિ શિષ્ય. ૪ વ્યભિચારિણી સ્ત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org