________________
: ૫૧ :
કષાય વર્તાવ, આ ચાર કષાયકોધ માન માયા લેભ, કટ્ટા શત્રુ કહેવાય;
કહો કેણ એથી બચ્યું, દાખ્યા તે દુઃખદાય. એકેકથી વધુ–માનથી ક્રોધ કહ્યો વધુ, ક્રોધ શું માયા માન,
માયાથી લોભ છે વધુ એક એકે પ્રમાણ. તે કેને વધુ છે–દેવે લેભ દાગે વધુ, મનુષ્ય જાતિને માન
માયા તેમ તિર્યંચને, નરકે ક્રોધ નિદાન. તેથી નુકશાન–કોઇ પ્રીતિને ક્ષય કરે, માથે મિત્રતા ક્ષોભ
માને વિનય વિણસાય છે, લખ્યા માં લોભ. કષાય વારક–ક્ષમાં કોઈને ક્ષય કરે, અઠે માયા એમ;
મૃદુતાયે માન લોભ તે, સમે સંતોષે તેમ. કષાયનું પરિણામ-મનહર છંદ. ચમરેંદ્ર થી કેણિક ચેટક ના યુદ્ધ મધે,
પહેલે દી છ— લાખ મનુષ્ય મરાયા છે. બીજે દી ચુલશી લાખ મનુષ્ય મરાયા તેમાં,
એક ધર્મ ને એક વિદેહે વદાયા છે. દશ સહસ મનુષ્યો મત્સ ગતિને તે પાયા,
બાકી મનુષ્યો તે નર્ક તીર્ય સિધાયા છે. કષાય કૃતે લલિત કે કાળો કેર થાય.
મનુષ્ય કેટલા છતાં કેવી ગતિ પાયા છે. કષાયના ૧૦૮ કાર્ય કરે કરાવવું, મેદે ભાંગા બાર, ભાંગ –તેમ વચનના બારને, બાર મનના ધાર.
સંરંભ ભેદ છત્રીશને, સમારંભ તે થાય;
આરંભે છત્રીશ એમ, એકસો આઠ થાય. કષાયને વાસ-કપાળ કોધ ગળે મન, હૃદયે માયા માન,
આખા અંગે લેભ ત્યું, કષાય વાસ પ્રમાણ.
ચાર વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. શત્રુંજયના ચાર રસ્તા કયા. ઉ૦ તલેટી, રે ઘેટી, ૩ રોહી- શાલા, ૪ શત્રુંજય નદી. પ્રહ ક્યા ચારને ખરૂં બળ હોય તે શોભે. ઉ૦ ૧ પંડિતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org