________________
: ૩૪ :
પપાય;
સજ્જનના ગુણા—ગગ પાપ સુખડે તાપ, દીનતા ક૨ે જાય; પાપ તાપ ને દીનતા, સજ્જનથી દૂર થાય. સજ્જન પ્રચાર—જે ચિત્તે તે વાણીમાં, તેવા કિરિયાકાર; સજ્જનના તે સદા, સરીખા શુદ્ધ પ્રચાર. જીવના પ્રકાર—સાકર રાખ શ્લેષ્મ માંખ, જીવેા ત્રણે જણાય, ખાઈ ઉડે ખાઇને સે, વિષ્ણુ ખાધે વિષ્ણુસાય. આત્રણની ગતિ-પુદ્ગલ ભવાભિન'દી તે, સહી કરે સ’સાર; આત્માની અલ્પમાંહિ, પામે ભવને પાર. ભાવે ભગવાન——ધાતુ પથ્થર કે કામાં, દેવ નહિં દેખાય; પણ ભાવે તે પ્રભુ તણી, ભલી સુભેટ કરાય. તે ત્રણથી લાભ–દાન દાતા ભેાગી અને, વૃદ્ધ સેવે બુદ્ધિ પાય, દીર્ઘાયુષી ઢયા પાળક, પંડિતે એજઆત્મશુદ્ધિભાજનાંતે સ્મશાનમાં, સભાગ છેવટ સુધ; હૃદયે નિત્ય તેવું રહે, આતમ આપે વિશુધ. એ અલ્પાયુષિ —જીવહિંસા કરનાર જન, જૂઠા લેા જે; દુષીત અન્ન દે સાધુને, અલ્પ આયુષી એહુ. ગમે, ઘર ધરણી અને મિત; નવાં ત્રણે નિપજાવશે, એહી અનાદિ રીત. વિના, વાત નહિ ગુપ્ત વદાય. ઉચરી, દાખી બહુ દુ:ખદાય. તણું, પંડિત કાઇક પાય; ત્રીજું પામે કેવળી, તિ મરણ તેમ મનાય. આ રાજાના ગુણ–પ્રજાને પાળે પુત્રવત, ન્યાયે નિપુણ સદાય; અનીતિ અલ્પ ન આચરે, તે ત્રણ ગુણના રાય. પ્રધાનના ગુણ—રૈયત સહુ રાજી રહે, ઘટે ન રાવત : માન; ઉપજ વધારે રાજની, પ્રધાન તેજ પ્રમાણુ. મેાક્ષ સરળતા—જ્ઞાને પદાર્થ જાણીને, દરશનથી સાય; ચારિત્ર કરી આચરે, સરળ એ શિવ ઉપાય. આ ભૂમિભૂષણ-શક્તિ છતાં ક્ષમાશીલ છે, શ્રીમંત પણ ગ દુર; વિદ્વાન છતાં નમ્ર વધુ, ભૂમિ ભૂષણ ભૂર.
જુનું નહિ ગમે-જર વધે જુનું નહિ
વાત ત્રણને કરા–માત પિતાને ગુરુ અન્ય આગળ તે તે ત્રણ મરણુ—માળ આળપ ંડિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org