________________
:: ૧૪ :
સ્થાપના ચાર્યની સન્મુખ ઊભા રહીને ઈરિયાવહી કહી કાજે યેગસ્થળે અણુ જાણહ જસુગહે કહી પરડવા, પરઠવ્યા પછી ત્રણ વાર સિરે કહેવું પછી મૂળ સ્થાનકે આવીને સિ સાથે દેવ વાંદવા અંતે સઝાય કરવી.
અથે પસહનું પચ્ચખાણ કરેમિ ભંતે ? પિસહ, આહાર પિસહ દેસ સવ્વઓ, સરીર સક્કાર-પોસહ સવ્વઓ, બંસૂચેરપિસહં સવઓ, અલ્લાવાર પોસહં સવઓ, ચરિવહ પિસહ ઠામ જાવ દિવસે અહેરત્ત પજજુવાસામિ છે - ભાવાર્થ હે ભગવંત! હું પોસહ કરૂં છું; આહાર ત્યાગ કરવાને પિસહ દેશથી વા સર્વથી, શરીરસત્કાર ન કરવાનો પિસહ સર્વથી, બ્રહ્મચર્યને પસહ સર્વથી, અવ્યાપારનો પિસહ સર્વથી, આ ચાર પ્રકારના પિસહને હું કરું છું. તે આ દિવસ વા રાત અને દિવસ પાળું ત્યાં સુધી.
દુવિહં તિવિહેણું મહેણું વાયાએ કાણું ન કરેસિ ને કો રમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિ હામિ, અપાછું વાસિરામિ, ૧ - ભાવાર્થ–બે પ્રકારે અને ત્રણ પ્રકારે, મન, વચન અને કાયાવડે એમ ત્રણ પ્રકારે, ન કરૂં તથા ન કરાવું એમ બે પ્રકારે હે ભગવંત! તે (અતિત કાળનાં પાપ) ને પ્રતિક્રમું છું, આત્માની સાખે નિંદું છું, ગુરૂની સાખે ગહું છું અને (એવા) આત્માને વોસિરાવું છું. મેં ૧ ઈતિ છે
અથ પસહ પારવાનું સૂત્ર. સાગરચંદ કામ, ચંદડિસે સુદંસણે ધન્નો છે જેસિં પસહ પડિમા, અખંડિઆ છવિ અને વિ ૧ - ભાવાર્થ–સાગરચંદ્ર કુમાર, કામદેવજી, ચંદાવર્તસ રાજા, સુદર્શન શેઠ, તેઓને ધન્ય છે કે જેઓની પિષધ પ્રતિમા, જીવિતના અંત સુધી (મરણાંત કષ્ટ પ્રાપ્ત થતાં) પણ અખંડિત રહી. ૧
ધન્ના સલાહણિ, સુલસા આણંદ કામદેવાય છે જાસ પસંસઈ ભયકં, દ્રઢવ્યય મહાવીરે ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org