SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) તેમના હસ્તક સિદ્ધગિરિને તેરમો ઉદ્ધાર વિકમ ૧૦૮ માં થયે, ૧૦ પૂર્વ, ચોથું સંઘયણ ને ચોથું સંસ્થાન વિચ્છેદ, તેમણે બારવર્ષ દુકાળમાં સંઘનું રક્ષણ કર્યું, તેમને જન્મથી જાતિસ્મરણ જ્ઞાન હતું, ને તેમને આકાશગામીની વિદ્યા પણ હતી, આઠમા સુહસ્તિ ને તેરમા વાસ્વામીની વચમાં બીજી પટાવળીમાં ગુણસુંદરસૂરિ, કાલિકાચાર્ય, કંદિલાચાર્ય, રેવતિમિત્ર, ધર્મસૂરિ, ભદ્રગુણાચાર્ય, આ છ યુગ પ્રધાન થયા. વીરથી પ૩૩ વર્ષ પછી આર્ય રક્ષિતસૂરિએ સર્વે શાસ્ત્રોના અનુગ જુદા જુદા કહ્યા, વીરથી ૫૪૮ વર્ષે રાશીમત નીકળ્યો. તેમણે છેવટે કાળ નિર્વાણને આદેશ કરી, રથાવર્તગિરિ ઉપર અનસન કરી સ્વર્ગે ગયા. તેમને બૌધરાયને જેની કર્યો હતે. ૧૪ વસેનસૂરિ—તેઓ પ્રથમે કરેલા આદેશે કુંકણુદેશે, સેપારક નગર, જિનદત્ત શેઠ, ઈશ્વરી સ્ત્રી, ત્યાં આવી ચડાવેલ લાખ રૂપીયાની હાંડીમાં ઝેર નાંખતા વારી, સવારે સુકાળ થશે તેમ કહ્યું તે પ્રમાણે સુકાળ થયે, તેથી રાજી થઈ શેઠ, શેઠાણી ને ચાર પુત્ર મળી છ જણાએ દીક્ષા લીધી, તેઓ વીર પછી ૬૨ વર્ષ ૧૨૮ વર્ષનું આયુ પૂર્ણ કરી સ્વર્ગે ગયા, તેમના વખતમાં કૃષ્ણસૂરિના શિષ્ય શિવભૂતિએ વીર સં. ૬૦૯ પછી રથવીરપુર નગરમાં દિગંબર મત કઢ. વજીસ્વામીથી તે વજસેન સુધીમાં દુર્બલિકા પુષ્પસૂરિ થયા. ૧૫ ચંદ્રસૂરિ–અને ચંદ્રગચ્છ–તેમનાથી ચંદ્રગચ્છ શરૂ થયે, તેઓ ભરૂચમાં પાંચ દિવસનું અનસન કરી, વિકમ. સં. ૧૭૦ ને વીર સં. ૬૪૦ વીત્યા બાદ સ્વર્ગે ગયા. ૧૬ સામંતભદ્રસૂરિ અને વનવાસી ગચ્છ-તેઓ મહાતપસ્વી હતા, તે ઘણું ઉત્કૃષ્ટ ત્યાગી વૈરાગી હતા, તેથી તેઓ વનમાં જ રહેતા, ત્યારથી વનવાસીગચ્છનામ પડયું, તે વીર સં૦ ૬૫૩ વિક્રમ સં. ૧૮૩ સુધી હતા, પછી કાળ કર્યો, ૧૭ વૃદ્ધદેવસૂરિ–વિક્રમ સં. ૧૮૩ પછી આચાર્ય પદને પ્રાપ્ત થયા છે, તે પહેલાં ચેત્યવાસી કરંટ નગરમાં હતા, ત્યાં તેમને ત્યાંના નાહડ મંત્રીને પ્રતિબંધી, એક કેરંટમાં ને બીજું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy