________________
(૧૩૪) શમના અતિશયપણાથી એક અર્થરૂપ બીજનું જાણપણું થવાથી અનેક અર્થરૂપી બીજેનું જાણવું તે.
૨૩ તેતેશ્યાલ –ધના અતિશયપણાથી શત્રુને સહેજમાં બાળવાની શક્તિ તે.
૨૪ આહારકલર–આહારક શરીર કરવાની શક્તિ તે.
૨૫ શીતલેશ્યાલ-તેજેશ્યા નિવારણ માટે શીતલેશ્યાને મૂકવાની શક્તિ તે.
૨૬ વૈક્રિયલ–વિણકુમારની જેમ લાખ જેજનનું શરીર કરવાની શક્તિ છે. તેના અનુત્વ મહત્ત્વાદિક ઘણા ભેદે છે.
ર૭ અક્ષીણમહાનસીલ૦–અંતરાયકર્મના ક્ષાપશમથી, ભિક્ષાવડે લાવેલું અન્ન, મુનિ પિતે આહાર કર્યા અગાઉ ગમે તેને જમાડે પણ ખુટે નહિ તે, તમસ્વામીની જેમ.
૨૮ પુલાલધિ-જે વડે મુનિ જૈન શાસનના અર્થે ચક્રવત્તીની સેનાને શ્રી નાંખવી હોય તે ચૂરી શકે છે.
અસઝાયનાં અઠ્ઠાવીશ કારણે. ૧ હાડકાં, માંસ, લેહી સાઠ ચંદ્ર-ગ્રહણ છતાં જે સૂર્ય
હાથ સુધી પડ્યાં હેય તે. ઉગે તે આખો દીવસ ૨ વિષ્ટા પડેલ ગંધાય ત્યાં સુધી ૯ બાળચંદ્ર (બીજ, ત્રીજ, ૩ શ્મશાનભૂમિમાં.
ચોથને) ચાર ઘડી સુધી. ૪ નજીકમાં પંચંદ્રિય કલેવર ૧૦ તારા ખર્યા હોય તે.
કાઢે નહી ત્યાં સુધી ૧૧ દશે દિશાઓ રાતી થઈ હ૫ મોટું પ્રસિદ્ધ માણસ ગુજરી ય તે.
જાય તે અહેરાત્રિ ૧૨ અકાલે ગાજવીજ ને કડાકા ૬ રાજમાં વિના હોય ત્યાં સુધી થાય તે બે પહાર. ૭ રાજા મરણ પામે તે નવો ૧૩ અકાલે વરસાદ પડે ત્યાં સુધી. - ગાદી બેસે ત્યાં સુધી
અકાલ તે આદ્રા નક્ષત્રથી ત ૮ સૂર્ય—ચંદ્ર ગ્રહણ ચાલે ત્યાં આસો શદિ ૧૦ સુધી એટલે સુધી પણ સૂર્ય–ગ્રહણ છતાં
દશેરા સુધી જાણ. અસ્ત થાય તે બીજે દિવસે ૧૪ આકાશમાં નવીન ચિન્હ થાય. સૂર્ય ઉગે ત્યાં સુધી અને ત્યારે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org